ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક…. આણંદના નીતિનભાઈ પ્રજાપતિ

શિક્ષક દિન-વિશેષ અહેવાલ ખુલ્લી શાળાનો તપસ્વી શિક્ષક….આણંદના નીતિનભાઈ પ્રજાપતિ વંચિત પરિવારોના બાળકોને છેલ્લા ૧૮ વર્ષથી પોતાના શિક્ષક પિતાની ઈચ્છા પૂરી કરવા તેઓ વિદ્યાદાનનું તપ કરી રહ્યાં છે અને ગરીબ પરિવારોના … Read More