બારડોલી તાલુકાના ચાર સ્વસહાય જૂથોને રૂ.ચાર લાખ ધિરાણના મંજૂરીપત્રો એનાયત કરાયા

‘મહિલા ઉત્કર્ષ યોજના’ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે.: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: ગુરૂવાર: રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે … Read More

જેતપુર ધોરાજી જામકંડોરણા ઉપલેટા તાલુકાના સખી ૫૯ મંડળોને માનવ ગરીમા કીટ વિતરણ કરવામાં આવ્યું

માનવ ગરીમા યોજના કીટ દ્વારા વસ્તુ બનાવી તેનું વેચાણ કરી સખીમંડળની બહેનો આર્થિક રીતે મજબૂત બનશે:જયેશભાઇ રાદડીયા રાજકોટ, તા. ૧૧, ઓગસ્ટ – દિનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન હેઠળ માનવ ગરીમા … Read More