બારડોલી તાલુકાના ચાર સ્વસહાય જૂથોને રૂ.ચાર લાખ ધિરાણના મંજૂરીપત્રો એનાયત કરાયા
‘મહિલા ઉત્કર્ષ યોજના’ રાજ્યની નારીશક્તિને આત્મનિર્ભર બનાવી પરિવારની સમૃદ્ધિના દ્વાર ખોલશે.: મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર અહેવાલ: મહેન્દ્ર વેકરીયા, સુરત સુરત: ગુરૂવાર: રાજ્યની મહિલાઓને સ્વાવલંબી બનવા સાથે આર્થિક ઉન્નતિના માટે રાજ્ય સરકારે … Read More