ગુજરાતનાં 52 લાખ વિધાર્થીને મધ્યાહન ભોજનની યોજનાનો લાભ છેલ્લા છ મહિના કરતા વધુ સમયથી મળી રહ્યો નથી: ડો. મનિષ દોશી

અમદાવાદ, ૧૩ ડિસેમ્બર: વૈશ્વિક મહામારી કોરોનામાં જ્યારે ધંધા રોજગાર ઠપ્પ થયા છે સૌથી પહેલા શાળા-શિક્ષણ સંસ્થાનો બંધ થઈ અને હજુ સુધી ક્યારે ખુલશે એ અનિર્ણત છે ત્યારે ગુજરાતનાં 52 લાખ … Read More