Lockdown: કોરોના કેસ વધતા જામનગરના મોટી બાણુંગારગામે જાહેર કર્યું સ્વૈચ્છિક લોકડાઉન

Lockdown:આગામી 10 એપ્રિલ સુધી ગામ ની બજારો સંપૂર્ણ બંધ રહેશે.. અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૪ એપ્રિલ: જામનગર શહેર અને જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઝડપથી ફેલાય રહી છે … Read More