જામનગર વેલનાથ સોસાયટીમાં રાજકારણીઓને પ્રવેશબંધી ફરમાવાઈ જાણો શા માટે….

રિપોર્ટ:જગત રાવલ૨૯ ઓગસ્ટ.જામનગરના હાપા વિસ્તારમાં આવેલી વેલનાથ સોસાયટી માં કોઈપણ રાજકીય પક્ષોએ પગ મુકવો નહીં મત માંગવા નહીં તેવા બેનર વેલનાથ સોસાયટીના રહેવાસીઓ દ્વારા સોસાયટીના દ્વાર પર લગાવવામાં આવતા રાજકારણીઓ … Read More

જામનગર કિસાન સંઘના પડતર પ્રશ્નો ને લઈ આવેદનપત્ર અપાયું..

રિપોર્ટ:જગત રાવલજામનગરના ભારતીય કિસાન સંઘ દ્વારા આજે જિલ્લા કલેકટરને ભારે વરસાદના કારણે ઊભા પાકને નુકસાન થતાં સરકાર તાત્કાલિક રાહત સહાય કે પેકેજ જાહેર કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ભારતીય કિસાન … Read More

જામનગરના ગાંધીનગર રેલ્વે સ્ટેશન નજીક એક યુવાન માલગાડીના એન્જિન હેઠળ કચડાયો

રિપોર્ટ:જગત રાવલ૨૮ ઓગસ્ટ,જામનગરમાં ગાંધીનગર રેલ્વે સ્ટેશન થી બેડી ધરાનગર તરફની રેલવે લાઈન પર આજે પરોઢીયે એક યુવાનનું માલગાડીના એન્જિન હેઠળ કચડાઈ જવાથી બનાવના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયુ છે. પોલીસે … Read More

જામનગરમાં એનએસયુઆઇ દ્વારા જેઇઇ અને નીટ ની પરીક્ષાઓ મોકૂફ રાખવા માટે ધરણા યોજ્યા

સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા ને આવેદનપત્ર આપી સોશિયલ ડિસ્ટન્સ સાથે ૪ હોદ્દેદારો ધરણા પર બેઠા રિપોર્ટ:જગત રાવલ૨૮ ઓગસ્ટ,જામનગર:સમગ્ર ભારતમાં હાલ કોરોનાની મહામારી એ પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું છે, તેવા સંજોગોમાં જેઇઇ … Read More

જામનગરમાં કૂતરા બિલાડી અને લોકોના ટોળા વચ્ચે નકટો બતક અને તેના ૧૩ બચ્ચાનો જીવ ફસાયો.., જાણો પછી શું થયું…

જામનગરમાં કૂતરા બિલાડી અને લોકોના ટોળા વચ્ચે નકટો બતક અને તેના ૧૩ બચ્ચાનો જીવ ફસાયો.., જાણો પછી શું થયું…. રિપોર્ટ:જગત રાવલ૨૮ ઓગસ્ટ,જામનગર પાસેના ગુલાબનગરમાં લોકોના ટોળા અને શેરી કૂતરા – … Read More

ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

રિપોર્ટ:જગત રાવલ જામનગર ૭૮ વિધાનસભા બેઠક ના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક, પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ( હકુભા ) નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો.હાલ મંત્રી જાડેજા અમદાવાદમાં સારવાર હેઠળ, ચિંતાનું … Read More

જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જામ્યુકોની જગ્યામાં પાંચ હજાર ફૂટ નું દબાણ દૂર કરાયું

દબાણ હટાવ શાખાની ટુકડી દ્વારા બાંધકામ ને જમીનદોસ્ત કરી લોખંડ નો સામાન જપ્ત કરી લેવાયો રિપોર્ટ:જગત રાવલજામનગર ના હાપા માર્કેટિંગ યાર્ડની બાજુમાં જ જામનગર મહાનગર પાલિકાની જગ્યામાં અંદાજે પાંચેક હજાર … Read More

ધ્રોલ નગરપાલિકાના નવનિયુક્ત હોદ્દેદારા ચાર્જ સંભાળવામાં આવતા તેઓને શુભેચ્છાઓ અપાઈ..

રિપોર્ટ:જગત રાવલજામનગર જિલ્લાના ધ્રોલ નગરપાલિકા નો ચાર્જ નવ નિયુક્ત પ્રમુખ. જયશ્રીબેન મનસુખભાઈ પરમાર અને ઉપ.પ્રમુખ ઇરફાનભાઈ ટકી દ્વારા સંભાળવા માં આવેલ આને કાર્યકર્તા ઓ દ્વારા ફટાકડા ફોડી ને નવ નિયુક્તિ … Read More

જામનગરમાં ચાલુ બસે શુ થયું જાણો…

રિપોર્ટ:જગત રાવલજામનગરમાં આજે ફિલ્મી ઢબે એસ.ટી.ની બસમાં મુસાફરી દરમ્યાન હત્યાની ઘટના સામે આવી છે. જામનગર થી જુનાગઢ જઈ રહેલી બસમાં વિજરખી નજીક બસમાં સવાર મુસાફરો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતાં … Read More

જામનગરમાં શહેરમાં ભારે વરસાદના કારણે સ્મશાનગૃહમાં પાણી ઘૂસ્યા

રંગમતી નદી ના ધસમસતા પાણીના પ્રવાહને લઈને સ્મશાનની ફર્નેસ ભઠ્ઠી ના તળિયા માંથી પાણી આવતા નવી સમસ્યા ઊભી થઈ રિપોર્ટ:જગત રાવલજામનગર શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે તેમ જ દરેડ સહિતના … Read More