વીડિયો કોન્ફરન્સ દ્વારા સુરત-પંચમહાલના જિલ્લા પંચાયત ભવન ઈ ભૂમિપૂજન વિરમગામ-ધંધુકાના તાલુકા પંચાયત ભવન ઇ -ભૂમિપૂજન

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૫ ઓક્ટોબર: મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને … Read More