बीसीसीएल के पूर्व निदेशक की पुत्री ने पिता और पति पर लगाए प्रताड़ित करने का आरोप

रिपोर्ट:शैलेश रावल, धनबाद धनबाद। बीसीसीएल के एक पूर्व निदेशक (तकनीकी) डीसी झा की पुत्री अनुप्रिया मिश्रा ने अपने पिता और पति समेत आउटसोर्सिंग के संचालक करोड़पति ठेकेदार लालबाबू सिंह और … Read More

હાર્દિક પટેલ કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોય્યા

રિપોર્ટ:ક્રિષ્ના ગુપ્તા અંબાજી 28 જુલાઈ ગુજરાત કોગ્રેસ સમીતી ના નવ નિયુક્ત કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર સમાજ ના અગ્રણી નેતા હાર્દિક પટેલ કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ આજે સૌપ્રથમ વખત યાત્રાધામ અંબાજી … Read More

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર નજીકની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાકિસ્તાની સૈન્યની ઘુસણખોરી સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્ર દળની જીતની 21 મી. … Read More

जल जीवन मिशन के अंतर्गत राजस्थान को इस वर्ष 2,522 करोड़ रुपए आबंटित 21 लाख नल कनेक्शन देने का लक्ष्य

प्रविष्टि तिथि: 27 JUL by PIB Delhi राजस्थान की चिलचिलाती धूप और बेहद दुर्गम स्थानों पर पैदल चलकर पानी लाना!! ये है महिलाओं के दिन की शुरुआत और उनकी जीवन शैली … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

કોરોનાકાળમાં આયુર્વેદિક ચિકિત્સા કેટલી અસરકારક છે જાણો આ વિશેષ અહેવાલમાં

અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા પત્રકારો માટે આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા સિવિલ હોસ્પિટલમાં પણ આયુર્વેદીક ઔષધીઓનું વિતરણ સિવિલ હોસ્પિટલમાં ૨૧૦૧ કોરોના વોરીયર્સ, ૧૭૧૧ કોરોનાગ્રસ્ત દર્દીઓએ સંશમની વટી, આયુષ-૬૪, … Read More

જામનગરના જાડેજા પરિવાર દ્વારા સોમનાથ મહાદેવને પાઘ ચડાવાઇ

શ્રાવણમાસના પ્રથમ સોમવારે સોમનાથ દાદાને ખાસ તૈયાર કરાયેલ પાઘ જામનગરથી તૈયાર કરી અર્પણ કરવામાં આવ્યો રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર અને સોમનાથ મહાદેવ મંદિરનો સબંધ ખૂબ જ જુનો છે સોમનાથ મંદિરના … Read More

भारत ने एक ही दिन में 4.2 लाख से भी अधिक कोविड टेस्‍ट का ‘नया रिकॉर्ड’ बनाया

अब तक लगभग 1.6 करोड़ सैंपल की जांच की गई है कोविड से मौतों की दर काफी घटकर 2.35% के स्‍तर पर आ गई है 25 JUL 2020 by PIB … Read More

શ્રી સોમનાથ મહાદેવને આજરોજ ઋષી દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.

સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર

पश्चिम रेलवे के महाप्रबंधक द्वारा “द वॉरियर्स ऑफ द कोविड पैंडेमिक” विशेष बुकलेट का डिजिटल विमोचन

महाप्रबंधक ने पश्चिम रेलवे की अग्रिम पंक्ति के सभी सच्चे कर्मवीरों को समर्पित की विशेष पुस्तिका कोरोना महामारी के कारण घोषित लॉकडाउन के दौरान पश्चिम रेलवे की महत्त्वपूर्ण उपलब्धियों पर … Read More