Covid hospital: આજવા અને વરણામા તરફ 500/ 500 પથારીઓની બે કોવીડ સારવાર સુવિધાઓ વિકસાવવા ના ચક્રો ગતિમાન

Covid hospital: આજવા અને વરણામા તરફ 500/ 500 પથારીઓની બે કોવીડ સારવાર સુવિધાઓ વિકસાવવા ના ચક્રો ગતિમાન વડોદરા, ૨૭ માર્ચ: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે કોવીડ … Read More

કોરોનાના કપરા કાળમાં દર્દીઓ પ્રત્યેની સંવેદના અને સેવા ધ્યેય જ અમારું ચાલક બળ છે: સિવિલ હોસ્પિટલના તબીબો

૩૮ વર્ષથી શ્વાસની તકલીફ- નબળા ફેફસા- કોરોનાથી સંક્રમિત પણ‘ડર કે આગે સેવા હે’ ના જીવન મંત્ર સાથે અવિરત સેવા આપતા કર્મઠો અહેવાલ: હિમાંશુ ઉપાધ્યાય અમદાવાદ, ૦૭ ડિસેમ્બર: કોવિડ કેરના હૃદય … Read More

सीएम अरविंद केजरीवाल ने पीएम से की अपील कोविड मरीजों के लिए 1000 आइसीयू बेड सुरक्षित कर दिए जाएं

दिल्ली में कोविड के सामान्य बेड की पर्याप्त संख्या उपलब्ध है, आईसीयू बेड की कमी महसूस हो रही है- सीएम अरविंद केजरीवाल दिल्ली में कोरोना की तीसरी लहर 8600 पाॅजिटिव … Read More

હાલમાં લોકડાઉન અંગે અફવાઓ તદન પાયાવિહોણી છે: મ્યુનિસિપલ કમિશનરશ્રી

અમદાવાદ, ૧૮ નવેમ્બર: મુખ્ય મંત્રીશ્રી ના નેતૃત્વ અને સતત માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા છ મહિનામાં લેવાયેલ શ્રેણીબધ્ધ પગલાંઓના ફળસ્વરૂપે અમદાવાદ શહેરમાં કોરાના સંકમણની પરિસ્થિતિ મહદઅંશે નિયંત્રણમાં રહેવા … Read More

રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ

રાજકોટ કોવીડ હોસ્પિટલમાં બેડની નીચે ઉતરતી વખતે હું પડી ન જાવ તેની ચિંતા એટેન્ડેન્ટ સ્ટાફ કરે છે: દર્દી અસ્મિતાબેન ખુંટ રાજકોટ પીડીયું કોવીડ હોસ્પિટલના એટેન્ડેન્ટ અને હાઉસકીંપિંગ સ્ટાફની કામગીરીને બીરદાવતા દર્દીઓ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૧ઓક્ટોબર:રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓ પાસે તેના પરીવારજનો ન રહેતા હોવાથી જિલ્લા તંત્ર અને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા હોસ્પિટલમાં દર્દીઓની અંગત સંભાળ માટે તેમજ હાલવા- ચાલવાની કે વોશીંગરૂમમાં જવાની મદદ માટે એટેન્ડેન્ટ સ્ટાફ અને હાઉસકીપીંગ સ્ટાફ રોકવામાં આવ્યો છે. સાજા થયેલા દર્દીઓ આ નાના કર્મચારીઓની મોટી સેવાને બિરદાવી રહયા છે.    પીડીયું હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહેલા શ્રી અસ્મિતાબેન ખુંટે જણાવ્યું હતું કે એટેન્ડેન્ટ સ્ટાફ મને કોઇ મુશ્કેલી ન પડે તે માટે ખડે પગે રહે છે. દરેક દર્દીની … Read More

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ

રાજકોટની પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલમાં સેવાનો કર્મયોગ સાર્થક કરતાં ૫૫૦ નર્સિંગ કર્મયોગીઓ ૧૭ નર્સિંગ દંપતિઓમાંથી ૯ દંપતિ સહિત ૧૦૨ નર્સિંગ સ્ટાફના કર્મીઓ કોરોના સંક્રમિત થયાં અને સાજા થઈ ફરી હાર્યા-થાક્યા વગર … Read More

કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું

–કોરોના મુક્તિધામ સમાન કોવીડ હોસ્પિટલ રાજકોટનું નવલું નજરાણું: વૃન્દાવનભાઈ ગગલાણી (કોરોના દર્દી) અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: રાજકોટની સિવિલ કોવીડ હોસ્પિટલ એ રાજકોટનું શુશ્રૂષાનું નવલું નજરાણું છે, જેને કોરોના … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More

વડોદરા એપ્રિલમાં શરૂ થયેલી કોવિડની પ્રથમ વેવમાંથી પાર ઉતર્યું છે:ડો.વિનોદ રાવ

આનંદ ની વાત કોવિડ ના કેસો ધીમે ધીમે અને નિયંત્રિત રીતે ટોચના તબક્કે પહોંચે એ સ્થિતિ સર્જી શકાઈ એ કોવિડ મેનેજમેન્ટમાં નોંધપાત્ર સફળતા : ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવ … Read More

શું કોવિડ દર્દીઓ માટે ટોસિલીઝુમાબ ઈન્જેકશન જીવનરક્ષક છે?

ટોસિલિઝુમાબ અંગે પ્રવર્તતા મતમતાંતર અંગે આવો જાણીએ તજજ્ઞો શું કહે છે ? જો સાયટોકીન સ્ટોર્મની પુષ્ટિ વગર અથવા તો જરૂરિયાત વગર આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે કરે છે: … Read More