પ્રધાનમંત્રીશ્રીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના સંદર્ભે વિડીયો કોન્ફરન્સથી બેઠક યોજીને સમીક્ષા કરી

ગુજરાતના મુખ્યમંત્રીશ્રી – નાયબ મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ વર્ચ્યુઅલ બેઠકમાં સહભાગી થયા પાછલા પાંચ મહિનામાં રાજ્ય સરકાર અને કોરોના વોરિયર્સે પૂર્ણ સમપર્ણ-મહેનત સાથે કોરોનાની વૈશ્વિક મહામારી સામે સંઘર્ષ કર્યો છે:મુખ્યમંત્રીશ્રી … Read More

સુરતની કોવિડ હોસ્પિટલ રાજ્ય ભરમાં શ્રેષ્ઠ સેવા સાથે કાર્યરત:પૌલિક દેસાઈ

કોરોના કરતાં મોટી મહામારી ઓ સામે આ શહેર ઝઝૂમ્યુ અને બહાર આવ્યું…. હતું સુરત:સોમવાર:-  એક પ્રાથમિક શાળાના શિક્ષકના  નામે આ પ્રદેશની આખી યુનિવર્સિટીનું નામ કરણ થાય એજ સૂરત…મોગલો ને ગમ્યું … Read More

એક જ પરિવારના ત્રણ સભ્યો કોવિડ વોર્ડમાં કોરોનાગ્રસ્તોની સેવા કરી રહ્યા છે

આ છે ખરા કોરોના ફાઈટર:નિકુમ દંપતિના દિકરા-દિકરી માતા-પિતાના સહારે સિવિલમાં નર્સ તરીકે ફરજ બજાવતા બહેન હેમલતાબેન કોરોના સંક્રમિત થવાથી સારવાર હેઠળ:તેઓ કહે છે:સ્વસ્થ થઈને પુનઃ ફરજ પર જોડાશે મનોજ નિકુમ … Read More

જામનગર શહેર માં કોરોના ના વધતા જતાં સંક્રમણને લઈને રાજ્ય સરકાર ચિંતિત

રાજય ના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કાલે જામનગર આવી સ્થાનિક તંત્ર સાથે સમીક્ષા કરશે રિપોર્ટ: જગત રાવલજામનગર શહેર અને જિલ્લામાં કોરોના બેકાબુ બન્યો છે અને કોરોના ના કહેર ને કાબુમાં લેવામાં … Read More

દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.

દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં … Read More

અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભ માટે મહા મૃત્યુંજય જાપ સહિત યજ્ઞનું આયોજન..

દેશના ગૃહ મંત્રી શ્રી અમિત શાહ અને સર્વ કોરોના પીડિતોને શીઘ્ર સ્વાસ્થય લાભની પ્રાર્થના માટે ગુરુવારે મહા મૃત્યુંજય જાપ સહિત શિવ શક્તિ યજ્ઞનું આયોજન.. પ્રાચીન જાગનાથ મહાદેવ કલાલી ખાતેના પરિસરમાં … Read More

દર્દીની સેવા કરી એજ પિતાની સાચી શ્રદ્ધાંજલિ:શાહીન સૈયદ

પિતાએ પ્રેરણા આપી હતી કંઈ પણ થાય, કોરોનાગ્રસ્તોની સેવાને પ્રાથમિકતા આપજે: શાહીન સૈયદ પતિ સાથે અલથાણ કોમ્યુનિટી આઈસોલેશન સેન્ટરમાં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે શાહીન સૈયદ સવારે વિડિયો કોલથી પિતાને અંતિમ … Read More

શીતલબેન જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે

હોમ કવોરન્ટાઈનમાં રહેલા મહિલા નર્સને જલ્દી સ્વસ્થ થઈ પોતાના વોર્ડના દર્દીઓની સેવામાં જવું છે….. પતિ ન્યુ સિવિલમાં અને શીતલબેન ગેડીયા સ્મિમેર હોસ્પિટલમાં આપી રહ્યા છે કોરોના દર્દીઓની સારવારઃ. ૨૦૦૬ના વિનાશક … Read More

કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસો પ્રશંસનીય: આઈ.આઈ.એમ.એ

આઈ.આઈ.એમ.ના રિપોર્ટની હાઈલાઈટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રની વિશ્વવિખ્યાત સંસ્થા આઈ.આઈ.એમ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા એક રિપોર્ટમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં કોરોના વાયરસના સંક્રમણ-નિયંત્રણ માટે ગુજરાતે કરેલા પ્રયાસોને પ્રશંસનીય ગણાવાયા છે. મેનેજમેન્ટ ઓફ … Read More

દેશમાં કોવિડમાંથી સાજા થયેલા કુલ દર્દીની સંખ્યા 8 લાખથી વધુ થઇ

સતત ત્રીજા દિવસે દર્દીઓ સાજા થવાની સંખ્યામાં સૌથી મોટો એક દિવસીય વધારો નોંધાયો – છેલ્લા 24 કલાકમાં કોવિડમાંથી 34,602 દર્દી સાજા થયા મૃત્યુદર ઘટીને 2.38% નોંધાયો અને તેમાં સતત ઘટાડો … Read More