સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

સુરત, ૨૫ નવેમ્બર: સદ્. શ્રી મુક્તાનંદ સ્વામી રચિત જય સદ્ ગુરુ આરતીને 218 વર્ષ પૂર્ણ થતાં સુરત ગુરુકુલના સંતોએ સમુહ આરતીનો લાભ લીધો.

11 करोड़ परिवारों से मदद ली जाएगी राम मंदिर निर्माण के लिए

अयोध्या, 25 नवम्बर: रामलला के मंदिर निर्माण के लिए धन संग्रह को लेकर रामजन्मभूमि तीर्थ क्षेत्र ट्रस्ट की तैयारियां चत रही है विहिप के केन्द्रीय मार्ग दर्शक मंडल की बैठक … Read More

धनबाद जलाराम मंदिर में कोरोना गाइडलाइन का पालन करते हुए जन्म जयंती मनाई गयी

रिपोर्ट: दीपेश याग्निक, धनबाद धनबाद, 22 नवम्बर: शास्त्रीनगर स्थित जलाराम बापा मंदिर मे बापा की 221 वी जयंती कोरोना को देखते हुए शादगी पूर्ण तरीके से मनाई गई। मंदिर के … Read More

હિમાચલ પ્રદેશના સંકટ મોચન મંદિર

સંકટ મોચન મંદિર એ હિમાચલ પ્રદેશના કાલકા-શીમલા હાઇવે પર સ્થિત છે. તે હિમાચલ અને શિમલાનું સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે. આ મંદિર ભગવાન હનુમાનને સમર્પિત છે.  હજારો લોકો દર્શન કરવા … Read More

શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું.

પોઈચા, ૧૯ નવેમ્બર: શ્રી નીલકંઠધામ પોઈચા ખાતે નિલકંઠ વર્ણી ભગવાન નો અભિષેક ૨૫૧ કિલો મધથી કરાયું. શ્રી નીલકંઠ પ્રભુના આ કલ્યાણ મહોત્સવના વિવિધ ભક્તિમય આયોજનમાં ભાગ લેતા સંતો તથા હરિભક્તો … Read More

કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More

સંયુક્ત આરબ અમીરાતમાં બની રહેલા પહેલા હિંદુ મંદિરની ફાઈનલ ડિઝાઈનના ફોટાઓ થયા જાહેર

સંયુક્ત આરબ અમીરાતમાં બની રહેલા પહેલા હિંદુ મંદિરની ફાઈનલ ડિઝાઈનના ફોટાઓ થયા જાહેર હિંદુ મહાકાવ્યો અને ધર્મગ્રંથોના દ્રશ્યો મંદિરના અગ્રભાગને કરશે સુશોભિત મંદિરમાં લગાવવામાં આવશે ઇટાલીનો આરસ અને રાજસ્થાનનો બલુઆ … Read More

મુખ્યમંત્રીશ્રી આજે સવારે શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે ભદ્રકાળી મંદિરે પહોંચ્યા હતા.

અમદાવાદ, ૧૬ નવેમ્બર: મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ વિક્રમ સંવત 2077ના નૂતનવર્ષ દિવસે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભક્તિભાવ પૂર્વક પૂજન અર્ચન કર્યા હતા. શ્રીમતી અંજલિ બહેન રૂપાણી સાથે આજે સવારે મુખ્યમંત્રીશ્રી ભદ્રકાળી મંદિર … Read More

બાબુભાઈ દેસાઈની અનન્ય કૃષ્ણ ભક્તિ

જગતમંદિર દ્વારકામાં વર્ષની પહેલી અને છેલ્લી ધજા બાબુભાઈ દેસાઈ ચડાવે છે દ્વારિકા,૧૩ નવેમ્બર: સામાન્ય રીતે રાજકારણના ક્ષેત્રમાં સક્રિય નેતાઓ પ્રભુ ભક્તિના માર્ગે વત્તાઓછા પ્રમાણમાં જોડાયેલા હોય છે. પરંતુ કાંકરેજના પૂર્વ … Read More