Mahashivratri: તમે જાણો છો, મહાશિવરાત્રિના પર્વ સાથે જોડાયેલી કથા વિશે…

ધર્મ ડેસ્ક, ૧૧ માર્ચ: શિવરાત્રિ (Mahashivratri) એટલે ભગવાન શંકરને સમર્પિત દિવસ. દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે, જ્યારે લોકો જેને સામાન્ય રીતે શિવરાત્રિ તરીકે ઉજવે છે … Read More

મહાશિવરાત્રી ના પાવન પર્વ પર કરો 12 જ્યોતિર્લિંગ (Jyotirlinga)ના દર્શન

આ બાર જ્યોતિર્લીંગના (Jyotirlinga) નામ છે- સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર, વૈદ્યનાથ. અમદાવાદ , ૧૧ માર્ચ: શિવરાત્રી એટલે ભગવાન શિવજી આરાધના દિવસ. આજે મહા … Read More

महाशिवरात्रि (Mahashivratri) आज, इस मुहूर्त में पूजा करने से प्रसन्न होंगे भोलेनाथ, पढ़ें पूरी खबर

महाशिवरात्रि (Mahashivratri) आज, इस मुहूर्त में पूजा करने से प्रसन्न होंगे भोलेनाथ, पढ़ें पूरी खबर नई दिल्ली, 11 मार्चः देशभर में आज शिवरात्रि मनाई जा रही है। मान्यता के अनुसार … Read More

મહા શિવરાત્રી વિશેષ: જાણો,ગુજરાતના બાવકા અને હાંફેશ્વર (Shiv mandir)ના શિવાલયો વિશે ખાસ વાત..

મહા શિવરાત્રી વિશેષ: ગુજરાતના પૂર્વીય પ્રવેશ દ્વારે અને પૂર્વ – દક્ષિણ ત્રિભેટે શિવ સુરક્ષા ચોકીઓ જેવા બાવકા અને હાંફેશ્વર ના (Shiv mandir) શિવાલયો… દાહોદ નજીક બાવકાનું શિવ મંદિર (Shiv mandir) … Read More

જામનગરના વિશ્વ વિખ્યાત જાણીતા વાસ્તુ શાસ્ત્રી (Vastu Shastri) અને જ્યોતિષીઓ ને પુરસ્કાર અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ ઉજ્જૈન, ૧૦ માર્ચ: મહાકાલ નગરી ઉજ્જૈન મા શારદા (Vastu Shastri) જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના ૨૫ મા વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી આંતર રાષ્ટ્રિય જ્યોતિષ-વાસ્તુ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું … Read More

મહા શિવરાત્રીના શિવ મહિમા પર્વે બિલી પુરાણ: ભોળાનાથને પ્રિય બીલીપત્ર (Bel leaf)ને લગતી રસપ્રદ વાતો

ભગવાન શિવજીના લીલા મુગટ જેવી બીલીનું (Bel leaf) વૃક્ષ દિવસે અને રાત્રે પણ પ્રાણવાયુ આપે છે અને હવા શુદ્ધ કરે છે શિવજીને પ્રસન્ન કરતાં બીલીપત્ર (Bel leaf) નું દાતા આ … Read More

33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું(Rashi) ભાગ્ય, નહીં રહે કોઇ ખોટ!

33કરોડ દેવી-દેવતાઓએ મળીને લખી છે આ 5 રાશિઓનું(Rashi) ભાગ્ય, નહીં રહે કોઇ ખોટ! ધર્મ ડેસ્ક, 8 માર્ચ : 33 કરોડ દેવી-દેવતાઓએ મળીને 5 રાશિઓના (Rashi) ભાગ્યમાં ખુશીઓ લખી હતી. હવે … Read More

મુખ્યમંત્રી વિજય રૂપાણી(CM Vijay Rupani) આજે કેમ પહોંચ્યા માં અંબે ના શરણે. જાણો ખબર …

મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ને કોરોના પોઝેટીવ આવ્યા બાદ પોતે સ્વસ્થ થયી યાત્રાધામ અંબાજી ની મુલાકાતે પહોંચ્યા અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૦૭ માર્ચ: ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ

અંબાજી મંદિર ટ્રસ્ટ ને આજે રૂપિયા 51.54 લાખ ની કિંમત નુ 1100 ગ્રામ સોનાનુ દાન (Gold donation) મળ્યુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજીઅંબાજી, ૦૪માર્ચ: સુપ્રસિધ્ધ શક્તિપીઠ અંબાજી એ (Gold donation) લાખ્ખો … Read More

અંબાજી ગબ્બર ( Ambaji Gabbar) તળેટી માં યોજાઈ હતી પાલખી યાત્રા ….. 2005 થી સતત દરવર્ષે નીકળે છે આ યાત્રા

અંબાજી ગબ્બર (Ambaji gabbar) કે જ્યાં 51 શક્તિ પીઠ મંદિરો બનતા પરિક્રમા માર્ગ સરળ બન્યો હતો છેલ્લા ઘણા સમયથી અંબાજી મંદિર કોરોના ના કારણે બંદ રાખવા માં આવ્યું હતું અહેવાલ: … Read More