Platefarm Tickets: 25 જૂન થી અમદાવાદ મંડળ પર પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ ફરી શરૂ થશે

Railways banner

અમદાવાદ , ૨૪ જૂન: Platefarm Tickets: વર્તમાનમાં કોરોના કેસોમાં ઘટાડાને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલ્વે અમદાવાદ મંડળ પર 25 જૂન 2021 થી પ્લેટફોર્મ ટિકિટોનું વેચાણ ફરી શરૂ કરી રહ્યું છે.

આ પણ વાંચો…Big news unlock: CM રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કોર કમિટિમાં મહત્વના નિર્ણયોની જાહેરાતઃ ૧૮ શહેરોમાં રાત્રી કર્ફ્યુ સહિતના નિયંત્રણો યથાવત – વાંચો વિગત

દેશ-દુનિયાના સમાચાર તમારા મોબાઇલ પર મેળવવા માટે અહીં ક્લીક કરો.