મુખ્યમંત્રીશ્રી ભગવાન સોમનાથ દાદા ના દર્શન પૂજન કરી ને કોરોના મહામારી માંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી

સોમનાથ, ૧૧ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત … Read More

સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યામા હિજરત કરી રહ્યા છે:ડાયમંડ વર્કર યુનિયન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા હિજરત કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ … Read More

જામનગરમાં ત્રણ દિવસ પછી એન.ડી.આર.એફ.ના જવાનો અને ફાયરબ્રિગેડની સતત શોધખોળ પછી બાળકી નો મૃતદેહ સાંપડ્યો

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગરના ગાંધીનગર સ્મશાન નજીક ત્રણ દિવસ પહેલા ભારે વરસાદના કારણે નદીના ધસમસતા પ્રવાહમાં બે વર્ષની એક બાળકી તણાઈ ગઈ હતી, અને ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ દિવસથી શોધખોળ ચાલી … Read More

સૌરાષ્ટ્રનું સૌ પ્રથમ ખાનગી વિમાન ખરીદવાનો શ્રેય જામનગરના ઉદ્યોગપતિ ના ફાળે…

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગર ના ઉદ્યોગપતિ જીતુભાઈ લાલ શીપીંગ વેપારી અને કન્સ્ટ્રક્શનના બિઝનેસ સાથે સંકળાયેલા છે આ ઉપરાંત રાજકીય આલમમાં પણ આ પરિવારના વર્ષોથી ડંકા વાગે છે. જામનગર માઁ ટાઉનહોલ … Read More

અમદાવાદ મંડળ પર વીડિયો કોનફરન્સ થી મંડળ રેલ ઉપભોક્તા પરામર્શદાત્રી સમિતિ ની પહેલી બેઠક નું આયોજન

અમદાવાદ,૧૦ જુલાઈ ૨૦૨૦ વર્તમાન માં covid 19 ના સંભવિત ખતરા ને જોતા અમદાવાદ મંડળ ના ઇતિહાસ માં પહેલીવાર વિડીયો કોનફરન્સ ના માધ્યમ થી વર્ષ 2020-2021 માટે નવગઠિત મંડળ રેલ ઉપભોક્તાસલાહકાર … Read More

પ્રધાનમંત્રીએ રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી

સૌર ઉર્જા 21મી સદીની ઉર્જાની માંગનું માધ્યમ બની રહેશે, કારણ કે સૌર ઉર્જા સચોટ, શુદ્ધ અને સુરક્ષિત છે: પ્રધાનમંત્રી 10 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ એશિયાની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રીવા પરિયોજનાથી સમગ્ર પ્રદેશ આ દાયકામાં શુદ્ધ અને સ્વચ્છ ઉર્જાનું એક મોટું હબ બની જશે. પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આનાથી રીવાની આસપાસના સમગ્ર પ્રદેશ ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજળીનો પૂરવઠો પ્રાપ્ત થશે.તેમણે કહ્યું હતું કે,ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ભારતમાં સૌર ઉર્જાનું મુખ્ય કેન્દ્ર બની જશે કારણ કે, … Read More

ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ

i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી જિલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામક કચેરી ખાતેથી છત્રી/શેડ કવર મેળવી શકાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે … Read More

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત:મહેસૂલ મંત્રી

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણયકબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ ● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ … Read More

આજે રાજ્યમાં નવા ૮૭૫ કોવિડ-૧૯ના દર્દીઓ નોંધાયા અને ૪૪૧ દર્દીઓ સાજા થયા

ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૮૭૫ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલા છે. આજ રોજ ૪૪૧ દર્દીઓ સાજા થઈને ઘરે ગયેલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૪,૪૯,૩૪૯ ટેરટ કરવામાં … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More