દેવભૂમિ દ્વારકાના અગ્રેસર ભવનમાં આગ લાગતા અફડાતફડી.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૬ ડિસેમ્બર: દ્વારકા અગ્રસેન ભવન. (ધર્મશાળા) ની અગાશી પર લાગી આગ લાગતા અફડાતફડી મચી જવા પામી હતી. ધર્મશાળાની અગાશી પર એકાએક આગ લાગતાં અગાસી પર રાખેલ ગાદલા ગોદડા સળગી થયા રાખ થઈ ગયા હતા.
અચાનક આગ લાગતાં સ્થાનિક લોકો એ પાણી વડે આગ બુઝાવી હતી, સદનસીબે આગ લાગવા થી કોઈ જાનહાનિ થવા પામી નો હતી.
આ પણ વાંચો…
loading…