જામનગરમાં ભારતરત્ન અટલ બિહારી વાજપાઈ ના જન્મદિવસની સુસાશન દિવસ તરીકે ઉજવણી કરાઈ.
અહેવાલ: જગત રાવલ, જામનગર
જામનગર, ૨૫ ડિસેમ્બર: જામનગર મહાનગરપાલિકા ના તમામ ૧૬ વોર્ડ માં શહેર ભાજપ દ્વારા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી શહેર ના વોર્ડ નંબર ૫ માં કાર્યક્રમ ઉજવવામાં આવ્યા હતા.
ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારતરત્ન અટક બિહારી ની છબી પાસે ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કાર્યક્રમ નું જીવંત જામનગરમાં ભારતરત્ન અટલ બિહારી વાજપાઈ ના જન્મદિવસની ઉજવણી કરાઈ.
જામનગર મહાનગરપાલિકા ના તમામ ૧૬ વોર્ડ માં શહેર ભાજપ દ્વારા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી શહેર ના વોર્ડમાં કાર્યક્રમો ઉજવવામાં આવ્યા હતા.
ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા ભારતરત્ન અટક બિહારી ની છબી પાસે ફુલહાર કરવામાં આવ્યા હતા તેમજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ નિહાળવા માં આવ્યું હતું.જેમાં શહેર મંત્રી કીર્તિભાઈ પટેલ, આગેવાન જીતુભાઇ લાલ, વોર્ડ પ્રભારી આશીષ ભાઈ કંટારીયા, વોર્ડના પૂર્વ કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ, બીનાબેન કોઠારી, વોર્ડ પ્રમુખ જેન્તીભાઈ સાવલિયા, મહામંત્રી રાજદીપસિંહ અને અગ્રણી મધુભાઈ ગોંડલિયા સહિત ના આગેવાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો….