જબલપુર-સોમનાથ નું ખાચરોદ , અમદાવાદ-દરભંગા અને અમદાવાદ -વારાણસી સ્પેશિયલ તરાણા રોડ સ્ટેશન પર રોકાણ

Train1610

અમદાવાદ, ૧૬ ઓક્ટોબર: મુસાફરોની માંગ અને તેમની સુવિધાઓને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે જચલપુર-સોમનાથ સ્પેશિયલ માટે ખાચરોદ સ્ટેશન, અમદાવાદ વારાણસી અને તરાણા રોડ સ્ટેશન પર અમદાવાદ-દરભંગા સ્પેશિયલ માટે રોકાણ આપશે.

આ ટ્રેનોનું વિવરણ નીચે મુજબ છે:

  • ટ્રેન નંબર 01463/01464 સોમનાથ – જબલપુર – સોમનાથ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબર 2020 થી ખાચરોદ રોડ સ્ટેશન પર રોકાશે.
  • ટ્રેન નંબર 01465/01466 સોમનાથ – જબલપુર – સોમનાથ સ્પેશિયલ ટ્રેન 19 ઓક્ટોબર 2020 થી ખાચરોદ રોડ સ્ટેશન પર રોકાશે.
  • ટ્રેન નં. 09165/09166 અમદાવાદ – દરભંગા – અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 18 ઓક્ટોબર, 2020 થી અમદાવાદથી અને સ્ટેશન 19 ઓક્ટોબર 2020 દરભંગાથી તરાણા રોડ સ્ટેશન પર રોકાશે.
  • ટ્રેન નંબર 09167/09168 અમદાવાદ – વારાણસી – અમદાવાદ સ્પેશિયલ 19 ઓક્ટોબર 2020 થી અમદાવાદથી અને 18 ઓક્ટોબર 2020થી વારાણસીથી તરાણા રોડ પર સ્ટેશન પર રોકાશે 

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ,

********

loading…