वर्त्तमान परिदृश्य और गांधी जी की आर्थिक दृष्टि

आज पूरे संसार में एक विकट वैश्विक आपदा के चलते उदयोग और व्यवसाय की दुनिया के सारे कारोबार और समीकरण अस्त-व्यस्त होते जा रहे हैं . विकसित हों या अविकसित … Read More

गरीबों के मुक़ाबले ख़ुशहाल परिवार ले रहे बिजली सब्सिडी का फायदा: अध्‍ययन

लेख: निशान्त,लखनऊ शोधकर्ताओं ने कहा- सुधारात्‍मक कदम उठाए जाएं तो बचेंगे 306 करोड़ रुपये और तंत्र भी ज्‍यादा समानतापूर्ण बनेगा। 1 अक्टूबर 2020: झारखंड में राज्य सरकार द्वारा गरीब परिवारों को दी … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૭ : સાર્જન્ટ મેજર ગાંધી

આફ્રિકાનાં જોહાનીસ્બર્ગમાં હજુ મહાત્મા ગાંધી માંડ થાળે પડ્યા હતા ત્યાં તેમને નાતાલમાં શરુ થયેલા ઝૂલું બળવાનાં સમાચાર મળ્યા. વર્ષ ૧૯૦૬માં બ્રિટીશ સરકાર દ્વારા નાખવામાં આવેલ ટેક્સના વિરોધમાં ઝુલુ લોકોએ કર … Read More

किसानों की यह कैसी लड़ाई जिसे किसानों का ही समर्थन नहीं ?

ऐसा पहली बार नहीं है कि सरकार द्वारा लाए गए किसी कानून का विरोध कांग्रेस देश की सड़कों पर कर रही है। विपक्ष का ताजा विरोध वर्तमान सरकार द्वारा किसानों से संबंधित … Read More

अनावश्यक नहीं है किसानों की चिंता

प्रधानमंत्री नरेंद्र मोदी अपने प्रधानमंत्रित्व काल के शुरुआती दिनों से ही किसानों की बदहाल अवस्था को लेकर चिंतित है और पिछले कुछ समय में नियमित अंतराल पर वह अपने संबोधनों … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૬ : ગાંધીજીનાં રચનાત્મક કાર્યો

હિન્દુસ્તાનની આઝાદી ઝંખી રહેલા તમામ ભારતવાસીઓની આંખોમાં ઉત્કૃષ્ઠ ભારતનું સ્વપ્ન તરી રહ્યું હતું. પરંતુ આ દેશને કઈરીતે ઉત્કુષ્ઠ અને શ્રેષ્ઠ બનાવી શકાય તે અંગેનો માર્ગ અને વિચાર, ખ્યાલ મહાત્મા ગાંધીજીએ … Read More

“એક વાત મહાત્માની” અંક: ૧૫ ગાંધીજીનો ધર્મ.

મહાત્મા ગાંધીએ પોતાના જીવનમાં વિદેશ તેમજ દેશમાં કરેલ ભ્રમણ દરમિયાન ઘણા ધર્મથી પરિચિત થયા તે દિવસોમાં લોકો ધર્મ પ્રત્યે એક રૂઢીચુસ્ત દ્રષ્ટિકોણ ધરાવતા હતા. મહાત્મા ગાંધીજીએ પોતાના ગતિશીલ વિચારોથી પ્રવર્તમાન … Read More

हिंदी की स्थिति , गति और उपस्थिति

किसी भी देश के सामाजिक-सांस्कृतिक परिवेश में अभिव्यक्ति के माध्यम के रूप में भाषा बड़ी अहमियत रखती है . भाषा हमारे जीवन के लगभग सभी क्षेत्रों में दखल देती है. … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૪: હિન્દ છોડો

હિન્દુસ્તાનને “આઝાદ ભારત” તરીકે જોવા દેશના દરેક સ્વાતંત્ર સેનાનીઓ, આગેવાનો અને નાગરીકો ઝંખી રાખ્યા હતા. વર્ષ ૧૯૩૯માં થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ વખતે ગાંધીજીએ અંગ્રેજો સરકારને ટેકો બોઅરની લડાઈમાં ઘાયલ સૈનિકોને મદદની … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૩: ત્રિપુટી

આઝાદી માટેની ચળવળમાં દિગ્ગજ મહાનુભાવોએ પોતાનો જીવ રેડયો છે.  દરેક સ્વાતંત્ર સંગ્રામનાં સેનાનીઓ ભારત ઘડતરમાં પોત પોતાના શ્રેત્રમાં ઉમદા યોગદાન આપ્યું જેના મીઠા ફળ આજની પેઢી ચાખી રહી છે. તેમ … Read More