રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો

સમરસ હોસ્ટેલ કોવિદ કેર સેન્ટર અમદાવાદ ખાતે¤ સારવાર લઈ રહેલ 985 દર્દીઓ પૈકી 213 લોકોએ સાત દિવસની આયુર્વેદ સારવાર થકી રોગ પ્રતિકારક શક્તિ વધારી 203 લોકો નેગેટિવ થઈ સાજા થયા … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More

રાજ્યની ૨૧૨ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી સહિતની સેવાઓ શરૂ કરવા રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

ગાંધીનગર,૦૯મે ૨૦૨૦▪માત્ર ઓન લાઇન એપોઇન્ટમેન્ટ મેળવીને અને ઓનલાઇન નોંધણી ફી ભરીને જ દસ્તાવેજ નોંધણી માટે જઈ શકાશે : નોંધણી સર નિરીક્ષક રાજ્યમાં હાલ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી પ્રક્રિયાની કામગીરી ચાલુ … Read More

આવતીકાલથી સિંગાપુર, ફિલિપાઇન્સ, યુએસએ, યુકે અને કુવૈતમાંથી તબક્કાવાર ફ્લાઇટનું અમદાવાદ ખાતે લેન્ડિંગ

ગુજરાત ગેસ આધારિત ઉદ્યોગો માટે મુખ્યમંત્રીશ્રીના મહત્વના નિર્ણયો રાજ્યના નાના-મોટા મધ્યમ ઉદ્યોગોને રાહત થશે મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિનીકુમાર ઉદ્યોગગૃહોના ગેસ બીલની ડ્યુ ડેટ ૧૦મી મે સુધી કરાઈ : ૧૦ મે સુધી … Read More

લોકડાઉનમાં પણ થેલેસેમિયાᅠઅને અન્‍ય દર્દીઓને ૧૬૯૬ યુનિટ રક્‍ત પૂરું પાડી માનવતાની મહેક પ્રસરાવતું વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર

જિલ્લાનાᅠરક્‍તદાતાઓ, રક્‍તદાન શિબિર આયોજકો અને વલસાડ રક્‍તદાન કેન્‍દ્રનો સ્‍ટાફ કોરોના વોરીયરની જેમ કોઈક અજ્ઞાતની જિંદગીને બચાવવા સતત કાર્યરત માહિતી બ્‍યુરોઃ વલસાડઃ તા.૦૯: દર વર્ષે વિશ્વ થેલેસેમિયા દિવસ અને વિશ્વ રેડ … Read More

રાજ્યમાં જરૂરિયાતમંદોને અપાતા અનાજનું એફ.એસ.એલ સ્થિત ફૂડ રિસર્ચ લેબોરેટરીમાં થતું ફૂલપ્રૂફ ટેસ્ટીંગ

અનાજ સહિતના ખાદ્ય પદાર્થોની કવોલિટીમાં ‘નો કોમ્પ્રોમાઇઝ’ સરકારનો ધ્યેય▪કોરોનાની સ્થિતિમાં સરકાર તરફથી કરોડો નાગરિકોને અપાઇ રહેલા ખાદ્યાન્નની ગુણવત્તા સંપૂર્ણ પારદર્શિતાથી ચકાસવા રાત-દિવસ કાર્યરત સાયન્ટિફિક એક્સપર્ટ સ્ટાફ▪ગુણવત્તાના નિયત માપદંડમાં સહેજ પણ … Read More

ગુજરાત ગેસ કંપની લિમિટેડ ના ગેસ નો વપરાશ કરતા ઉદ્યોગ એકમો માટે 4 મોટી રાહત

ગાંધીનગર, ૦૯ મે ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી એ રાજ્યના ઉદ્યોગકારો માટે પ્રવર્તમાન કિરોના વાયરસ ને કારણે ઊભી થયેલી લોક ડાઉન ની સ્થિતિમાં રાહત રૂપ જાહેરાતો કરી છે.મુખ્ય મંત્રીશ્રીના … Read More

ગુજરાતની પ્રથમ પીપીઈ ઇક્વિપમેન્ટ બનાવનાર બની જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ

કવચ નિર્માણ કરતા જી.જી.હોસ્પિટલના ડોક્ટરો જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલના ડોક્ટરોએ પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઈ) કિટની અછત નિવારવા સ્ટાફ માટે ‘કવચ’ નામક ઈક્વિપમેન્ટસ તૈયાર કર્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં કોરોના વાયરસના અનેક … Read More

શ્રમિકો પાસેથી ટીકીટનાં નામે લાખો રૂપિયા લૂટવાનો પીળો પરવાનો કાર્યકર્તા-નેતાને કોણે આપ્યો? ભાજપ જવાબ આપે:કાંગ્રેસ

અમદાવાદ,૦૮,મે૨૦૨૦• સુરતમાં ભાજપે આફતને ‘અવસર’માં પલટાવીઃ સરકાર પરપ્રાંતિયોની ટિકિટના પૈસા કાઢતી નથી અને ભાજપના કોર્પોરેટર-ભાઈ કાળાબજાર કરે છે, ઓફિસમાંથી કાળા બજારનો વિડીયો વાયરલ.મજબુર શ્રમિકોનું શોષણ.• મદદને બદલે માર અને ટીકીટ … Read More

सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ पश्चिम रेलवे का मिशन डिस्ट्रिब्यूशन हुआ और अधिक सार्थक

मुम्बई, 08 मई 2020 पश्चिम रेलवे के 6 मंडलों में 41 दिनों से चल रहा सेवा अभियान “मिशन फूड़ डिस्ट्रिब्यूशन”, अब सामाजिक जागरूकता और प्रोत्साहन के नये पहलुओं के साथ … Read More