રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ ટ્રાયલ ટ્રીટમેન્ટના ખૂબ જ સારા પરિણામો
સમરસ હોસ્ટેલ કોવિદ કેર સેન્ટર અમદાવાદ ખાતે¤ સારવાર લઈ રહેલ 985 દર્દીઓ પૈકી 213 લોકોએ સાત દિવસની આયુર્વેદ સારવાર થકી રોગ પ્રતિકારક શક્તિ વધારી 203 લોકો નેગેટિવ થઈ સાજા થયા … Read More