प्रधानमंत्री ने मणिपुर में जल आपूर्ति परियोजना की आधारशिला रखी

इस परियोजना से लाखों लोगों को घर पर स्वच्छ पेयजल उपलब्ध होगा सुगमता बेहतर जीवन की एक आवश्यक शर्त है, गरीबों सहित सभी को ऐसा जीवन जीने का अधिकार है: … Read More

પ્રધાનમંત્રીએ મણિપુરમાં પાણી પુરવઠા પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો

આ પ્રોજેક્ટ સાથે લાખો લોકોને તેમના ઘરમાં પીવાનાં સ્વચ્છ પાણીની સુવિધા મળશે શ્રેષ્ઠ જીવન માટે સરળ જીવનશૈલી એ આવશ્યક અનિવાર્યતા છે અને એ ગરીબો સહિત તમામ નાગરિકોનો અધિકાર છેઃ પ્રધાનમંત્રી … Read More

આદ્યશકિત પીઠ ધામ અંબાજી બન્યું ગુજરાતનું પ્રથમ ISO 9001 સર્ટીફિકેટ ધરાવતું યાત્રા તીર્થધામ

મુખ્યમંત્રીશ્રીએ પાઠવ્યા અભિનંદન ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦દેશ-દુનિયાના કરોડો યાત્રાળુઓ માઇભકતોની શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર ઉત્તર ગુજરાતનું આદ્યશકિત પીઠ અંબાજી ધામ ગુજરાતનું સૌ પ્રથમ ISO 9001 : 2015 સર્ટીફિકેટ ધરાવતું પવિત્ર યાત્રા ધામ બન્યું … Read More

આત્મનિર્ભર સહાયની લોન માંથી જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશ : સુરેશભાઈ ગોહેલ

આત્મનિર્ભર સહાયની લોન માંથી પ્લમ્બીંગ કામના જરૂરીયાત મુજબના મશીન અને સાધન સામગ્રીઓ વસાવીશલાભાર્થી:સુરેશભાઈ ગોહેલ આણંદ- ૨૩જુલાઈ ૨૦૨૦ આણંદના રાજોડપુરાના સુરેશભાઈ ગોહેલ છેલ્લા ૧૫ વર્ષથી પ્લમ્બીંગનું નાનું મોટું કામ કરીને પોતાનું અને … Read More

ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ડાક અદાલત

23 JUL 2020 by PIB Ahmedabad ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર),  ‘સ્પીડ પોસ્ટ ભવન’, શાહીબાગ, અમદાવાદ – 380 004ની કચેરી ખાતે તારીખ 28મી જુલાઈ, 2020(મંગળવાર)ના રોજ 11.00 કલાકે ડાક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ અદાલતમાં નીતિ વિષયક મુદ્દા સિવાયની ટપાલ સેવાઓને લગતા અન્ય મુદ્દાઓ સંબંધિત ફરિયાદો સાંભળીને તેનું નિવારણ કરવામાં આવશે. મુખ્યાલય ક્ષેત્ર, અમદાવાદને લગતી ટપાલ સેવા સંબંધી ડાક અદાલતમાં રજૂ કરવાની ફરિયાદો શ્રી વી. કે. દરજી, સહાયક નિદેશક ડાક સેવા (ડાક, સ્થાપના અને ભરતી), કંમ્પ્લેઈન્ટ સેક્શન, પોસ્ટ માસ્ટર જનરલ (મુખ્યાલય ક્ષેત્ર), સ્પીડપોસ્ટ ભવન, શાહીબાગ, અમદાવાદ-380 004ને મોડામાં મોડી તારીખ 24મી જુલાઈ, 2020 (શુક્રવાર) સુધીમાં મળી જાય તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમયમર્યાદા બાદ મળેલ ફરિયાદો ધ્યાનમાં લેવામાં આવશે નહિ. ફરિયાદ સ્પષ્ટ અને મુદ્દાસર હોવી જરૂરી છે. નીતિ વિષયક આધારિત મુદ્દાઓની સુનાવણી હાથ ઉપર લેવામાં આવશે નહિ. તદુપરાંત ફરિયાદની અરજીમાં એક કરતા વધારે મુદ્દા કે વિષય સમાવિષ્ટ ના હોવા જોઈએ.

“નાકથી મગજ સુધી પહોંચેલા ટ્યુમરને” ડો. કલ્પેશ પટેલના અનુભવ અને સહિયારા પ્રયાસોથી દૂર કરાયું

૨૦ વર્ષની કારકિર્દીમાં આ પ્રકારનું જટિલ અને જોખમી ઓપરેશન પ્રથમ વખત કર્યુ : ડૉ. કલ્પેશ પટેલ પાંચ મહિનાથી એન્જીયોફાઇબ્રોમાંથી પીડીત સતિષે દર્દ પર ફતેહ હાંસલ કરી.. સંકલન : અમિતસિંહ ચૌહાણ … Read More

‘एच-सीएनजी’ को मोटर वाहन ईंधन के रूप में शामिल करने पर आम जनता से सुझाव आमंत्रित किए

सड़क परिवहन और राजमार्ग मंत्रालय ने ‘एच-सीएनजी’ को मोटर वाहन ईंधन के रूप में शामिल करने पर आम जनता से सुझाव आमंत्रित किए 23 JUL 2020 by PIB Delhi सड़क … Read More

भारत में निवेश करने का इससे बेहतर समय कभी नहीं रहा: प्रधानमंत्री

प्रधानमंत्री ने इंडिया आइडियाज समिट को किया संबोधित मजबूत घरेलू आर्थिक क्षमताओं के द्वारा वैश्विक अर्थव्यवस्था को वापस पटरी पर लाया जा सकता है: प्रधानमंत्री ‘आत्मनिर्भर भारत’ के आह्वान के … Read More

धनबाद:उपायुक्त ने दिया 20 निजी डॉक्टरों को 24 घंटे के अंदर योगदान देने का निर्देश

कोरोना मरीजों के इलाज में डॉक्टरों की कमी को देखते हुए उपायुक्त ने दिया 20 निजी डॉक्टरों को 24 घंटे के अंदर योगदान देने का निर्देश रिपोर्ट: शैलेश रावल, धनबादधनबाद, … Read More

स्वेच्छा से काम करने वाली माइक्रोबायोलॉजिस्ट रीतिका ठाकुर को पारिश्रमिक देने का निर्देश

रिपोर्ट: शैलेश रावल,धनबाद धनबाद, 23 जुलाई 2020 कोविड-19 जैसी वैश्विक महामारी में एक और जहां लोग कोरोनावायरस के नाम से कांप जाते हैं वहीं दूसरी ओर इस विपरित परिस्थिति में … Read More