કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા મહિલા શિબિર યોજાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ચુડેલ ગામે મહિલા શિબિર યોજાઈ ૩૫ ખેડૂત બહેનોએ ભાગ લઈ વૈજ્ઞાનિક માર્ગદર્શન મેળવ્યું સુરતઃશનિવાર:- કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા સુરત જિલ્લાના ખેડૂતોને … Read More

ડોબરિયા પરિવારની એક સાથે ત્રણ પેઢી સામે કોરોના હાર્યો

કોરોનાગ્રસ્ત માતાની મમતાથી છ માસના રિગ્વેદને કોરોના સ્પર્શી પણ ન શક્યો અહેવાલ: પરેશ ટાપણીયા, સુરત સુરત:શનિવાર: કતારગામમાં રહેતા ડોબરીયા પરિવારના આઠ સભ્યો કોરોનાની ઝપેટમાં આવી ગયા, પરંતુ આ પરિવારના ફુલસમા … Read More

સુરત ખાતે શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો

શિક્ષક કાચા હીરા સમાન વિદ્યાર્થીને જ્ઞાનની ધારથી પાસાદાર બનાવી ચમકાવે છે: મંત્રી કિશોરભાઈ કાનાણી સુરત,શનિવાર: આરોગ્ય રાજ્યમંત્રીશ્રી કિશોરભાઈ કાનાણીના અધ્યક્ષસ્થાને પુણા ગામ સ્થિત એલ.પી.ડી. સાર્વજનિક વિદ્યાલય ખાતે સુરત જિલ્લા અને … Read More

સંગીત થી કોરોના દર્દીઓના હ્રદયમાં ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી

સુમધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓના હ્રદયમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતા યુવા કલાકાર જેનિશ સુરતી અટલ સંવેદના કોવિડ સેન્ટરના કોરોના વોર્ડમાં સંગીત થેરાપીનો નવતર પ્રયોગ સુરત:શુક્રવાર: કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું … Read More

રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત થઇ સુરત જિલ્લાનું ગૌરવ વધારશે શિક્ષક રાજેશભાઈ

માતૃભાષા સંવર્ધનના કાર્યોમાં સુરતના નગર પ્રાથમિક શાળાના શિક્ષક રાજેશભાઈ ધામેલીયાનું પ્રેરણાદાયી યોગદાન સુરત:શુક્રવાર: સખત પુરુષાર્થ કરી જીવનમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરી સમાજને દિશા ચીંધે તેવા શિક્ષકો મળે તો સમાજ માટે તે … Read More

વરાછા બેન્કે કોરોનાથી પોતાના કર્મચારીનું નિધન થતાં મૃતકના પરિવારને રૂ.૨૫ લાખની વિમા સહાય અર્પણ કરી

વરાછા બેન્કનો સંવેદનાસ્પર્શી માનવીય અભિગમ કેટેગરી પ્રમાણે રૂા.રપ લાખથી રૂા.૦૧ કરોડ સુધીની વિમા પોલિસી બેન્ક દ્વારા લેવામાં આવી છે.   કર્મચારીઓના આકસ્મિક મૃત્યુમાં પરિવારજનોના સુરક્ષિત ભવિષ્ય માટે વિમા કવચ પૂરૂ … Read More

પાંચમી સપ્ટેમ્બર એટલે શિક્ષક દિન સુરત જિલ્લાનું ગૌરવ

શિક્ષણ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનાર સુરતના શિક્ષિકા હેમાક્ષીબેન પટેલનેરાજય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી નવાજવામાં આવશે સુરત:ગુરૂવારઃ૫મી સપ્ટેમ્બર પૂર્વ રાષ્ટ્રપતિ ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતિ દિવસ. જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ … Read More

પાંડેસરા જી.આઈ.ડી.સી.ની કલરટેક્ષ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ખાતે ગેસ લીકેજ અંગે મોકડ્રીલ યોજાઈ

સુરતઃબુધવારઃ- સુરત શહેર-જિલ્લાની મોટી ઈન્ડસ્ટ્રીઝો, જી.આઈ.ડી.સી.ઓમાં આગ જેવી મોટી ધટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે જાગૃતિ કેળવાય તથા અકસ્માતો ઘટાડવાના આશયથી તા.૧૭મી ઓગષ્ટથી ૧૫મી સપ્ટેમ્બર-૨૦ દરમિયાન અગમચેતીના ભાગરૂપે ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય … Read More

અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું

વનમંત્રીના હસ્તે અડાજણના વનભવન ખાતે ‘ધન્વંતરિ આયુર્વેદિક પ્રોડક્ટસ’ વેચાણ કેન્દ્રને ખુલ્લું મુકાયું ચૂર્ણ, ટેબ્લેટ્સ તથા પ્રોપરાઇટરી ઔષધો જેવી ગુણકારી વન પેદાશો ઉપલબ્ધ થશે સુરત:૩૧ ઓગસ્ટ:વન અને આદિજાતિ વિકાસ મંત્રીશ્રી ગણપતસિંહ … Read More

કામરેજના ઉમા મંગલ હોલ ખાતે ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજના’ અંગે કાર્યક્રમ યોજાયો

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ખેડુતો માટે સાચા અર્થમાં સંજીવની સાબિત થશેઃ આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવા સુરતઃસોમવારઃવન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષપણા હેઠળ કામરેજ તાલુકા મથકના ઉમા મંગલ હોલ ખાતે ʻʻમુખ્યમંત્રી કિસાન … Read More