૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું: ડો.રોહિત ભટ્ટ

ગુજરાતની કદાચ પ્રથમ ઘટના: ૮૯ વર્ષના વરિષ્ઠ તબીબ ડો.રોહિત ભટ્ટે કોરોનાની રસી મુકાવી: રસીથી ડરશો નહિ રસી થી જ કોરોનાને મહાત કરી શકીશું.. ડો.રોહિતનો સંદેશ સરકારી અને કોર્પોરેટ સહિત ખાનગી … Read More

જાણો,પોસ્ટમોર્ટમ પદ્ધતિની મહત્વની શસ્ત્રક્રિયાઃ ઓટોપ્સી વિશે..

અનેક રહસ્યોને ઉજાગર કરતી મરણોત્તર તપાસ એટલે કે પોસ્ટ મોર્ટમનું પ્રથમ પગથિયું મૃત શરીરનું અવલોકન – ઓટોપ્સી છે અહેવાલ: સુરેશ મિશ્રા વડોદરા, ૨૦ જાન્યુઆરી: એક વાર વર્ષો સુધી સરકારી દવાખાનામાં … Read More

સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે યોદ્ધા તરીકે સેવા આપનાર લડવૈયાઓ ને અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે

સયાજી હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર ખાતે પહેલા દિવસે કોરોના વોર્ડમાં મોખરાની હરોળના યોદ્ધા તરીકે સેવા આપનાર લડવૈયાઓ ને અગ્રતા ક્રમે રસી આપવામાં આવશે પ્રથમ સો ની યાદીમાં ૧૪ મહિલા તબીબો સહિત … Read More

વડોદરાની હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ડો.વિનોદ રાવ

વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કોવીડ દર્દીઓની સંખ્યા ૧૦૦૦ થી ઓછી થઈ: ખાસ ફરજ પરના અધિકારીએ ગોત્રી અને સયાજી હોસ્પિટલોની મુલાકાત લઈને કરી પરિસ્થિતિની સમીક્ષા વડોદરા, ૦૭ જાન્યુઆરી: વડોદરાની … Read More

સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા

સયાજી હોસ્પિટલે કપરા કોરોના કાળમાં શસ્ત્રક્રિયાની જરૂરવાળા દર્દીઓને કફોડી હાલતમાંથી ઉગાર્યા સંકટ સમયે સલામત સર્જરીનો એકમાત્ર આધાર બની સરકારી હોસ્પિટલ વિવિધ વિભાગોમાં ૩૬૦ થી વધુ કોવીડ પોઝિટિવ લોકોની શસ્ત્રક્રિયાઓ કરવામાં … Read More

ડભોઇ તાલુકાના બારીપુરાના વયોવૃદ્ધ મનુભાઈ પાટણવાડીયા માટે સયાજી હોસ્પિટલની કોવિડ ટ્રાએજ સુવિધા આશીર્વાદ રૂપ બની

શંકાસ્પદ કોવીડના લક્ષણો સાથે આવેલા શ્રમિક પરિવારના આ પ્રથમ દર્દીને ટ્રાએજ ખાતે એક કલાકની સઘન અને તાત્કાલિક સારવાર કામિયાબ નીવડી વડોદરા, ૧૨ ડિસેમ્બર: ડભોઇ તાલુકાના થુવાવી પાસે નાનકડું બારિપુરા ગામ … Read More

દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા સયાજી હોસ્પિટલના નર્સ બહેનો

દર્દીઓને ઘરમાં દિવાળી ઉજવાતી હોવાનો અહેસાસ કરાવવા નર્સ બહેનોએ સલામતની તકેદારીઓ પાળી અને ભારતીય પરંપરા પ્રમાણે સાડી પહેરી કોરોના વોર્ડમાં દીપ પ્રગટાવ્યા કોરોનાની મહામારી સામે અમે હાર સ્વીકારતા નથી ની … Read More

૩૬ થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોનાની જડબેસલાક પકડમાં થી મુક્ત થયા

સયાજી હોસ્પિટલની કોરોના સારવાર સુવિધા હેઠળ એક તબીબની કરવામાં આવી મેરેથોન સારવાર: ૩૬ થી વધુ દિવસની સઘન સારવાર પછી ડો.મહેશભાઈ કોરોનાની જડબેસલાક પકડમાં થી લગભગ મુક્ત થઈ ગયા છે ૬૯ … Read More

વડોદરાની હોસ્પિટલોમાં કોવિડ ૧૯ ની પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો: ડો.વિનોદ રાવ

કોવિડ ૧૯: વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં પરિસ્થિતિમાં નોંધપાત્ર સુધારો થયો છે: ડો.વિનોદ રાવ વડોદરા, ૦૬ નવેમ્બર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવે આજે ગોત્રી અને … Read More

કોરોના સામેના યુદ્ધમાં સયાજી હોસ્પિટલ દ્વારા ટેલી મેન્ટરિંગ અને ટેલી કંસલટેસન સેવાઓના સફળ પ્રયોગ

સયાજી હોસ્પિટલમાં સાર સંભાળ કોરોનાની સમુચિત સારવારમાં યુદ્ધના મોરચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી અપ્રત્યક્ષ પદ્ધતિઓનો સયાજી હોસ્પિટલમાં થયો સફળ વિનિયોગ કોરોના સામેના યુદ્ધમાં રોગીઓને બચાવવા અને નિર્ધારિત … Read More