કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વજનો પાસે પરત ફર્યા

કોરોનાને પછડાટ આપતા રાજકોટવાસીઓ સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે આવેલી કોવીડ કેર હોસ્પિટલમાંથી સારવાર લઈને ૩૭ લોકો સ્વસ્થતા અને સંતોષ સાથે સ્વજનો પાસે પરત ફર્યા અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૨૫ સપ્ટેમ્બર: ‘‘હારશે … Read More

કોરોનાથી ડર્યા વિના આપણે તેનો સામનો કરીએ ગેબનશાહ પીર દરગાહના પ્રમુખ યુસફભાઈ દલનો પ્રેરક સંદેશ

અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૫સપ્ટેમ્બર:કોરોના વાયરસના સંક્રમણથી ડર્યા વિના તેનો સામનો કરવાનો પ્રેરક સંદેશ આપતાં રાજકોટની ગેબનશાહ પીર દરગાહના પ્રમુખશ્રી યુસુફભાઈ દલ કહે છે કે, કોરોના કોઈ એવી બીમારી નથી કે તેની સામે લડી ન શકાય. આ માટે સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે. તે મુજબ આપણે કામ સિવાય ઘરની બહાર નીકળવું ન જોઈએ, જો બહાર જવું જ પડે તેમ હોય તો આપણાં મોઢે માસ્ક અવશ્ય બાંધીએ, જો શરદી – ઉધરસ કે તાવ જેવા લક્ષણો જણાય તો તુરંત જ કોરોના ટેસ્ટ કરાવીએ. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી આ મહામારી સામે આપણે સૌએ જરૂરી તકેદારી રાખીને લડવાનું છે. મને વિશ્વાસ છે કે, આપણે બહુ જલદી આ મહામારી સામે જીતી જઈશુ, અને ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’

કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવા જિલ્લા પંચાયતનો અભિનવ પ્રયોગ

આરોગ્યના ટેકો એપમાં નોંધાયેલા લોકોને કોવિડ-૧૯ અંગે ફોન દ્વારા તેમના અભિપ્રાયો મેળવાયા ગ્રામ્ય વિસ્તારના સંક્રમિત તેમજ સંક્રમિત ન થયેલા લોકોને પ્રશ્નોત્તરી દ્વારા માસ્ક પહેરવા તેમજ સામાજિક અંતર જાળવવા અંગે પુછાયા … Read More

નર્સિંગની પરીક્ષામાં નાપાસ રાહુલ દર્દીઓની સેવામાં અવ્વલ

રાજ્ય સરકારે છેલ્લા વર્ષના વિદ્યાર્થી રાહુલ રાઠોડને કોવીડ સેવામાં જોડવા રસ્તો કરી આપતા પિતાના પગલે કરી રહ્યો છે કોરોનાના દર્દીઓની સારવાર રાજકોટ, ૨૧ સપ્ટેમ્બર: આડોસી પાડોસી અને સગા સંબંધીના એક … Read More

આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે

“કોરોનાના દર્દીઓ માટે આશ્વાસનના બે શબ્દો, કોરોના મુક્ત થવાની જડીબુટી છે “:ડૉ. ભાનુભાઈ મેતા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:કોઈ પણ રોગ શારીરિકથી વધુ માનસિક અસર કરે છે, ત્યારે હાલ કોરોના સંક્રમિત … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

રાજકોટના હાસ્ય કલાકાર- લેખક સાંઈરામ દવેનો પ્રેરક સંદેશ

કોરોના રૂપી રાતના સાડા અગિયારમાં કલાકમાંથી આપણે પસાર થઈ રહયાં છીએ, બહું જલ્દી રાત પૂરી થશે અને ૧૨ માં કલાકે સૂરજ ઉગશે જ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૨૦ સપ્ટેમ્બર:રાજ્ય નહી … Read More

ઈશ્વરનો પણ એક દસ્તુર છે,નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે: આસીફ જેરીયા, સીંગર

ઈશ્વરનો પણ એક દસ્તુર છે, નબળા સમય પછી સારો સમય બહુ જલ્દી આવે છે:રાજકોટના સીંગર આસીફ જેરીયાનો પ્રેરક સંદેશ  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૯ સપ્ટેમ્બર:રાજકોટના જાણીતા સીંગર આસીફ જેરીયાએ … Read More

ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે

આધુનિક સુવિધાઓથી સજ્જ.. ધોરાજીમાં ૨૧મી સપ્ટેમ્બરથી ૩૫ બેડની કોવિડ હોસ્પિટલને જન સમર્પિત કરાશે……. ઓકિસજનની સુવિધા સાથે કોવિડ અને નોન કોવિડ દર્દીઓ માટે રેડ અને ગ્રીન ઝોન બનાવાયો રાજકોટ જિલ્લા ધોરાજી … Read More

મુંજકા આર્ષ વિદ્યામંદિરના સ્વામી પરમાત્માનંદજીનો પ્રેરક સંદેશ

કોરોનાના સમયમાં આપણે ડરવાનું નથી પણ, આપણી જાત ઉપર બ્રેક મારતા શિખવાનું છે  અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૧૮ સપ્ટેમ્બર:સમગ્ર વિશ્વ આજે કોરોના રૂપી મહામારીનો સામનો કરી રહ્યો છે, તેવા સમયે રાજકોટના … Read More