કોરોના કાળમાં સરકારે પ્રજાના માવતરની ભૂમિકા અદા કરી છે: દર્દી
ઓક્સિજન લેવલ અને પલ્સ રેટ ૫૦-૫૦, પર્સનલ હેલ્થ ઇન્શ્યોરન્સનું કવચ છતાં સરકારી સેવામાં મુકેલો વિશ્વાસ સાર્થક-મનીષભાઈના મક્કમ મનોબળ સામે કોરોનાની શરણાગતિ પ્રાતઃ ધ્યાન, સ્નેહીજનોની પ્રાર્થના અને સિવિલ હોસ્પિટલના કર્મયોગીઓની કર્તવ્યનિષ્ઠાને જોરે જ … Read More