મેરિટાઇમ ઇન્ડિયા (Maritime india) સમિટ-૨૦૨૧નું પ્રધાનમંત્રીશ્રીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

મેરિટાઇમ (maritime india) સેક્ટરમાં ગુજરાતની સિદ્ધિઓની પ્રભાવક પ્રસ્તુતિ કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી • સમગ્ર દેશમાં ૪૦% કાર્ગો હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે.• અલંગની શિપ રિસાયક્લિંગ કેપેસિટી ૪.૫ મિલિયન એલ.ડી.ટી.થી ૯ … Read More

प्रधानमंत्री ने जम्मू कश्मीर को आतंकवाद और अलगाववाद से दूर कर वहां विकासवाद की शुरुआत की है: केन्‍द्रीय गृह मंत्री

केन्‍द्रीय गृह मंत्री श्री अमित शाह ने कैबिनेट द्वारा जम्मू-कश्मीर के औद्योगिक विकास के लिए केंद्रीय क्षेत्रीय योजना को मंजूरी दिये जाने के फैसले का स्वागत किया “प्रधानमंत्री श्री नरेंद्र … Read More

પ્રધાનમંત્રીએ સુરતની વંદનાની કળાને બિરદાવી

પ્રધાનમંત્રીએ સુરતની વંદનાની કળાને બિરદાવી પ્રધાનમંત્રીએ વંદનાના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવી સુરત, ૦૬ જાન્યુઆરી by PIB : આમ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી હંમેશા જ પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય … Read More

‘‘લાઇટ હાઉસ પ્રાજેકટ’’ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે અફોર્ડેબલ હાઉસના નિર્માણમાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ ક્ષેત્રે નવી ક્રાંતી આવશે

રાજકોટમાં ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરાશે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે રૂા.૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર લાઇટ હાઉસ પ્રાજેકટનો શિલાન્યાસ સમગ્ર રાષ્ટ્રમાં પસંદગી પામેલ છ … Read More

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત

ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું પીએમ મોદીએ કર્યું ઈ-ખાતમૂહૂર્ત, રાજકોટ-જામનગર હાઇવે પર 200 એકર વિશાળ જગ્યા પર બનશે આ હોસ્પિટલ રાજકોટ, 31 ડિસેમ્બરઃ રાજકોટમાં નિર્માણ પામનારી ગુજરાતની પ્રથમ એઈમ્સ હોસ્પિટલનું આજે … Read More

પ્રધાનમંત્રી 19 ડિસેમ્બરે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં મુખ્ય સંબોધન કરશે

by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 19 ડિસેમ્બરે સવારે 10:30 વાગ્યે ASSOCHAM ફાઉન્ડેશન વીક 2020માં વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્ય સંબોધન કરશે. પ્રધાનમંત્રી‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ શ્રી રતન ટાટાને એનાયત કરશે, જે ટાટા જૂથ વતી આ એવોર્ડ … Read More

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૂરતીઓ સાથે કર્યો સીધો સંવાદ

સુરત, ૦૮ નવેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ફેરી સર્વિસની શું ફાયદો થવાનો છે તે અંગે સૂરતીઓ સાથે ઈ-માધ્યમથી સીધો સંવાદ કર્યો હતો.આ અવસરે સુરતમાં વર્ષોથી સ્થાયી થયેલા અને મુળ સૌરાષ્ટ્રના ભાવનગર … Read More

ભારત-ઇટાલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટ

ભારત-ઇટાલી વર્ચ્યુઅલ દ્વિપક્ષીય સમિટમાં પ્રધાનમંત્રીનું સંબોધન 06 NOV 2020 by PIB Ahmedabad કોવિડ-19 ને લીધે જેમ તમે ઉલ્લેખ કર્યો છે, મે મહિનામાં મારે મારો ઇટાલી પ્રવાસ મુલતવી રાખવો પડ્યો. સારી વાત એ … Read More

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી 8 નવેમ્બરના રોજ હજીરા રો-પેક્સ ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે અને હજીરાથી ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાને લીલીઝંડી બતાવશે રો-પેક્સ ફેરી સેવાથી મુસાફરીનો સમય તેમજ માલસામાનની હેરફેરનો ખર્ચ ઘટી જશે અને … Read More