જામનગર જિલ્લામાં કોવિડ વેક્સિનેશન માટેની ડ્રાય રન યોજાઇ

કલેકટર, કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીએ સ્થળો પર ડ્રાય રનનું નિરીક્ષણ કર્યું અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૫ જાન્યુઆરી: જામનગર ખાતે આગામી દિવસોમાં કોવિડ વેક્સિનેશનની કામગીરી સુચારુ રીતે થાય તે માટે … Read More

જામનગર નજીકના ખીજડિયા પક્ષી અભયારણ્ય માં મેહામન બનતું રેડ ક્રેસ્ટેટ પોચાર્ડ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૪ જાન્યુઆરી: જામનગર નજીક આવેલું ખીજડીયા પક્ષી અભ્યારણ 300થી પણ વધુ અલગ-અલગ કદ અને રંગના પક્ષીઓના આગમનથી સમગ્ર વિશ્ર્વમાં પક્ષી પ્રેમીઓ તેમજ વાઇલ્ડ લાઇફ તસ્વીરકારો માટે … Read More

જામનગરમાં હાલર માજી સેનિક મંડળના કાર્યલય ખુલ્લું મુકતા સાંસદ પૂનમબેન માડમ

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૩ જાન્યુઆરી: જામનગર માં આજે હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ ના કાર્યાલય નું સાંસદ સભ્ય ના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું જામનગર માં મોટી સંખ્યા માં … Read More

જામનગરમાં ફૂટબોલ ફિઅર, ટૂર્નામેન્ટ માં ભાગ લઈ રહી છે 11 ટિમો…

નેશનલ કક્ષાની સ્પર્ધામાં જામનગરના ખેલાડી પોહચે તે માટે કરાયું આયોજન અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૦૨ જાન્યુઆરી: જામનગર એ ક્રિકેટ ની રમત માં નેશનલ લેવલે અનેક પ્લેયર આપ્યા છે ત્યારે હવે … Read More

કર્મા ટ્રસ્ટ દ્વારા પાંજરામાં કેદ પક્ષીઓને મુક્ત કરાયા

નવા વર્ષે યોજાયેલા અનોખા કાર્યક્રમમાં રાજયમંત્રી રહ્યા ઉપસ્થિત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૧ જાન્યુઆરી: જામનગરના કર્મા એડયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વાર નવા વર્ષના પ્રારંભે નવતર સેવાકીય કાર્ય હાથ ધરવામાં … Read More

જામનગરમાં ઓપરેશન પેહલા રોગ નાબૂદ કરો સેમિનાર યોજાયો.

ખીજડા મંદિરમાં યોજાયેલ સેમિનારમાં રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા જામનગર માં નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટ પ્રણામી સંપ્રદાય ના 108 આચાર્ય શ્રી કૃષ્ણામણીજી મહારાજ નો જન્મદિવસ નિમિતે સ્વસ્થ્ય પરિસંવાદ અને … Read More

લાયન્સ કલબ વેસ્ટ દ્વારા દયારામ લાયબ્રેરીમાં પુસ્તક વિતરણ.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૯ ડિસેમ્બર: લાયન્સ કલબ ઓફ જામનગર વેસ્ટ દ્વારા શહેર મધ્યમાં આવેલી રાજાશાહી સમય ની શ્રી દયારામ ફ્રી રીડિંગ રૂમ એન્ડ લાયબ્રેરીમાં દાતા કેતનભાઈ શાહ ના સહયોગ … Read More

છોટી કાશી થી પ્રસિદ્ધ જામનગરમાં હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરાય.

હાલ ચાલી માગશર મહિના માં હનુમાનજી ભગવાન નો અનેરો મહિમા રહેલો છે ત્યારે જામનગર ના ચૌહાણ પરિવાર દ્વારા મહાબલી હનુમાનજી ને ચાંદી ની ગદા અર્પણ કરવામાં આવી હતી ઉપરાંત અન્નકોટ … Read More

જામનગરમાં ભારતરત્ન અટલ બિહારી વાજપાઈ ના જન્મદિવસની સુસાશન દિવસ તરીકે ઉજવણી કરાઈ.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ ડિસેમ્બર: જામનગર મહાનગરપાલિકા ના તમામ ૧૬ વોર્ડ માં શહેર ભાજપ દ્વારા ભારતરત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી … Read More

જાયન્ટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા ભાજપ શહેર પ્રમુખ નું સન્માન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ ડિસેમ્બર: જામનગરમાં ૨૦ વર્ષ થી સેવાકીય અને પર્યાવરણ ક્ષેત્રે કાર્યરત જામનગર ની સંસ્થા જાયટ્સ ગ્રુપ ઓફ જામનગર વેસ્ટ દ્વારા સંસ્થા ના સદસ્ય ડો. વિમલભાઈ … Read More