ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.

કોંગ્રેસ પક્ષનાં મુખ્યપ્રવક્તા , શિક્ષણવિદ ડૉ. મનીષ દોશી દ્વારા શિક્ષણનાં કથળતા સ્તર અને શિક્ષકોની વ્યાજબી ગ્રેડપેની માંગનાં સમર્થનમાં પ્રતીક ઉપવાસ.સંવેદનશીલ સરકાર શિક્ષકોને સત્વરે ન્યાય આપે. ગુજરાતનાં કથળતા શિક્ષણનાં સ્તરથી ચિંતિત … Read More