મુખ્યમંત્રીશ્રી ભગવાન સોમનાથ દાદા ના દર્શન પૂજન કરી ને કોરોના મહામારી માંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી

સોમનાથ, ૧૧ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત … Read More

प्लाज्मा डोनर की कहानियां सुन कर मुझे अपने दिल्ली वासियों पर बहुत गर्व होता है: अरविंद केजरीवाल

मुख्यमंत्री अरविंद केजरीवाल ने फोन पर प्लाज्मा डोनर से बात कर दिया धन्यवाद प्लाज्मा दान कर चुकीं श्रृष्टि और भूमिका ने मुख्यमंत्री अरविंद केजरीवाल से अपने अनुभवों को साझा किया … Read More

સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યામા હિજરત કરી રહ્યા છે:ડાયમંડ વર્કર યુનિયન

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ ના કારણે હીરાઉધોગ બંધ છે જેના કારણે સુરત ખાતે થી રત્નકલાકારો હજારો ની સંખ્યા મા હિજરત કરી રહ્યા છે છેલ્લા પાંચ દિવસ મા ચાર રત્નકલાકારો એ … Read More

જામનગરમાં ત્રણ દિવસ પછી એન.ડી.આર.એફ.ના જવાનો અને ફાયરબ્રિગેડની સતત શોધખોળ પછી બાળકી નો મૃતદેહ સાંપડ્યો

રિપોર્ટ: જગત રાવલ, જામનગરજામનગરના ગાંધીનગર સ્મશાન નજીક ત્રણ દિવસ પહેલા ભારે વરસાદના કારણે નદીના ધસમસતા પ્રવાહમાં બે વર્ષની એક બાળકી તણાઈ ગઈ હતી, અને ફાયરબ્રિગેડ દ્વારા ત્રણ દિવસથી શોધખોળ ચાલી … Read More

अहमदाबाद मंडल पर वीडियो कॉन्फ्रेंसिंग से रेल उपभोक्ता परामर्श दात्री समिति की पहली बैठक का आयोजन

अहमदाबाद, 10/07/2020 वर्तमान में कोविड-19 के संक्रमण के संभावित खतरों को देखते हुए अहमदाबादमंडल के इतिहास में पहली बार वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से वर्ष 2020 – 21 के लिएनवगठित … Read More

પ્રધાનમંત્રીએ રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી

સૌર ઉર્જા 21મી સદીની ઉર્જાની માંગનું માધ્યમ બની રહેશે, કારણ કે સૌર ઉર્જા સચોટ, શુદ્ધ અને સુરક્ષિત છે: પ્રધાનમંત્રી 10 JUL 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રીવા અલ્ટ્રા મેગા સૌર ઉર્જા પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. આ એશિયાની સૌથી મોટી ઉર્જા પરિયોજના છે. આ પ્રસંગે સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, રીવા પરિયોજનાથી સમગ્ર પ્રદેશ આ દાયકામાં શુદ્ધ અને સ્વચ્છ ઉર્જાનું એક મોટું હબ બની જશે. પ્રધાનમંત્રીએ આ પરિયોજનામાં કરવામાં આવેલા પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે, આનાથી રીવાની આસપાસના સમગ્ર પ્રદેશ ઉપરાંત દિલ્હી મેટ્રોને પણ વીજળીનો પૂરવઠો પ્રાપ્ત થશે.તેમણે કહ્યું હતું કે,ટૂંક સમયમાં મધ્યપ્રદેશ ભારતમાં સૌર ઉર્જાનું મુખ્ય કેન્દ્ર બની જશે કારણ કે, … Read More

750 मेगावॉट रीवां सौर ऊर्जा परियोजना’ राष्ट्र को समर्पित:प्रधानमंत्री

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने एशिया की सबसे बड़ी ‘750 मेगावॉट रीवां सौर ऊर्जा परियोजना’ राष्ट्र को समर्पित करने के लिए प्रधानमंत्री श्री नरेन्द्र मोदी का आभार व्यक्त … Read More

ફળ-શાકભાજીનો બગાડ અટકાવવા નાના વેચાણકારોને વિના મૂલ્યે છત્રી/શેડ કવર પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબધ્ધ

i-khedut પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી જિલ્લાની મદદનીશ/નાયબ બાગાયત નિયામક કચેરી ખાતેથી છત્રી/શેડ કવર મેળવી શકાશે રિપોર્ટ:દિલીપ ગજ્જર, માહિતી વિભાગ, ગાંધીનગર ગાંધીનગર, ૧૦ જુલાઈ ૨૦૨૦ ફળ-શાકભાજીનો થતો બગાડ અટકાવવા માટે … Read More

કબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત:મહેસૂલ મંત્રી

રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા મહેસૂલ વિભાગમાં લેવાયેલો વધુ એક જનહિતકારી નિર્ણયકબજા વગરના પાવર ઓફ એટર્નીની નોંધણી ફરજિયાત : દસ્તાવેજોમાં થતી ગેરરીતિ પર નિયંત્રણ આવશે-મહેસૂલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ ● નોંધણી અધિનિયમ, ૧૯૦૮ … Read More

હું જ ઘરે બેસી રહીશ તો કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કોણ કરશે ! ડૉ. પ્રિયંકા શાહ

“મારા ઘરના સભ્યો મને રાજીનામું આપવાનું કહેતા ત્યારે મેં કહ્યું કે જો બધા જ ડૉક્ટર રાજીનામું આપીને ઘરે બેસી જશે તો દર્દીઓની સારવાર કોણ કરશે ? ” આ શબ્દો છે … Read More