પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર દ્વારા વિશેષ પુસ્તિકા “કોવિડ રોગચાળોનાં વોરિયર્સ” નું ડિજિટલ વિમોચન

કોરોના રોગચાળાને કારણે જાહેર થયેલ લોકડાઉન દરમિયાન  પશ્ચિમ રેલ્વેની મહત્વપૂર્ણ ઉપલ્બધિઓના આધારે વિશેષ પુસ્તિકાનું ડિજિટલ પ્રકાશન બુધવારે 22 જુલાઈ, 2020 ને પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલ દ્વારા કરવામાં … Read More

અમદાવાદ વિભાગના રેલ્વે કર્મચારીઓએ અલ્ટ્રાવાયોલેટ સેનિટાઈઝિંગ મશીન અને તાપમાન પરીક્ષણના ઉપકરણો બનાવ્યા

આખી દુનિયામાં કોવિડ-19 કટોકટીનો સમય ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં રેલ્વે દ્વારા આ વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા  રેલ્વે કામદારો પણ જીજાન થી જોડાયેલા છે.આ જ સમયગાળામાં, પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ … Read More

“કારગિલ યોદ્ધાના જુસ્સો” સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેના જંગ બિરદાવવા લાયક

કારગિલ યોદ્ધા હવે સિવિલ હોસ્પિટલમાં કોરોના સામેની જંગ લડી રહ્યા છે- પૂર્વ સૈનિક દિનેશકુમારનો જુસ્સો બિરદાવવા લાયક કોરોના યોદ્ધા એવા તબીબે કારગિલ યોદ્ધાને બચાવવા કર્યો છે દ્રઢ સંકલ્પ કારગિલ યુધ્ધના … Read More

‘…અને જ્યારે સિવીલ હોસ્પિટલના હ્રદય પર જ ઘા થયો…

૧૨ વર્ષ થઈ ગયા… ઘટનાના ઘા ઉંડા જરૂર હતા…પણ સેવા- સુશ્રુષા-સંવેદનાને પગલે રૂઝ આવી… ૨૦૦૧માં ભૂકંપ, ૨૦૦૮માં બ્લાસ્ટ અને ૨૦૨૦માં કોરોના અમદાવાદ સિવિલ હોસ્પિટલની સેવા હંમેશા અવ્વલ રહી છે : … Read More

વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અન્ન યોજનામાં સતત ચોથા મહિને થઇ રહ્યું છે વિનામૂલ્યે અન્ન વિતરણ, દેશમાં 80 કરોડથી વધુ જરૂરિયાતમંદ લોકોને મળી રહ્યો છે લાભ કેન્દ્ર સરકારની અન્ન યોજનાના … Read More

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દસમાં ક્રમે

૨૪ જુલાઈ સુધી રાજ્યમાં કુલ ૧૪,પલ્પ ટેસ્ટ કરવામાં આવ્યા ૨૨૪.૫૩ ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તી રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રતિદિન ૧૪ … Read More

ડો. કમલેશ ઉપાધ્યાયએ જામનગરની કોરોનાની હાલની પરિસ્થિતિની સમીક્ષા કરી

કલેકટર કચેરી ખાતે બેઠક યોજી સંક્રમણ અટકાયત સારવાર અંગે ચર્ચા કરી ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડેલ તરીકે નિમાયેલા ડો. કમલેશ ઉપાધ્યાય જામનગર  આવ્યા હતા. જ્યાં તેમણે કલેકટર કચેરી ખાતે આરોગ્ય … Read More

कुम्‍हार समुदाय को अपने उत्पादों को बेचने के लिए रेलवे के साथ टाई-अप की व्यवस्था बनाई जाएगी – श्री अमित शाह

केंद्रीय गृहमंत्री श्री अमित शाह ने केवीआईसी की कुम्‍हार शक्तिकरण योजना के तहत 100 विद्युत चाक का वितरण किया श्री नरेंद्र मोदी का सपना है कि देश की प्राचीन कला … Read More

दिल्ली हवाई अड्डे पर 66 लाख रुपये से ज्यादा मूल्य की तस्करी की सिगरेट जब्त

दिल्ली सीमा शुल्क विभाग ने आईजीआई हवाई अड्डे पर 66 लाख रुपये से ज्यादा मूल्य की तस्करी की सिगरेट जब्त कीं 24 JUL 2020 by PIB Delhi दिल्ली सीमा शुल्क … Read More