S.V.P. હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત માટે અસરકારક સાબિત થતા આયુર્વેદિક ઉકાળા

કોરોનાકાળના 114 દિવસમાં 1700થી વધારે દર્દીઓએ 12 હજારથી વધુ વખત રોગપ્રતિકારક શક્તિ વર્ધક ઉકાળાનું સેવન કર્યુ ગરમ ઉકાળા જ શરીર માટે ફાયદાકારક છે,ઠંડા ઉકાળા ઓછા અસરકારક છે : વૈધ રામ … Read More

मुख्यमंत्री ने 5 जिलों में कोविड-19 विजय रथ को ऑनलाइन हरी झंडी दिखाकर रवाना किया

सरकार के गहन प्रयासों से गुजरात में कोरोना रिकवरी रेट 82 फीसदी से अधिकः सीएम 33 जिलों की 90 तहसीलों में 44 दिनों तक भ्रमण कर कोरोना के प्रति लोगों … Read More

સીવીલ હોસ્પિટલમાં દર્દીને સારવાર માંગણીથી નહીં લાગણીથી થાય છે: અમરીશભાઈ ત્રિવેદી

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : “અલ્ટ્રામોર્ડન પ્રાઇવેટ હોસ્પિટલમાં કોરોનના દર્દીઓને જે સારવાર આપવામાં આવે તેનાથી પણ વધુ સારી સારવાર રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અપાય છે, અહીં દર્દીઓને હૂંફ અને માનસિક સધિયારો તો આપવામાં આવે છે, સાથો સાથ … Read More

મધુર સંગીત પીરસીને કોરોના દર્દીઓમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

રાજકોટ,૦૬ સપ્ટેમ્બર : સંગીત એ ઈશ્વરની દેન છે, શક્તિનો વહેતો અવિરત સ્ત્રોત છે. સંગીત એ મનુષ્યના જીવનનો મહત્વનો હિસ્સો છે. સંગીત કોઈપણ વ્યક્તિના મન અને મગજ પર અસરકર્તા છે. કોરોના વૈશ્વિક મહામારીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનું મનોબળ મજબુત બને … Read More

પોતાના પરિવાર પહેલાં અન્યોના પરિવારના સ્વાસ્થ્યના કલ્યાણની ચિંતા કરતાં:ડો. મુકેશ પટેલ

અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ,૦૫ સપ્ટેમ્બર: “પરિવાર” શબ્દ બોલતા કે સાંભળતાની સાથે અનેક સુખ-દુ:ખની ભાવનાઓના અદ્શ્ય સ્પર્શની કંપારી પગથી લઈને ધડ સુધી પ્રસરી જતી હોય છે. વિકટ પરિસ્થિતિમાં વ્યક્તિની તાકાત અને નબળાઈ … Read More

કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ

સુરત:મંગળવાર: કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે … Read More

टेलीमेडिसिन स्टूडियो से चिकित्सक देंगे कोविड अस्पताल में भर्ती मरीजों को परामर्श

खबर झारखंड से प्रति दिन मिलेगी 40 मरीजों को ऑनलाइन परामर्श रिपोर्ट: शैलेश रावल धनबाद जिले के सभी कोविड-19 अस्पताल में कोरोना संक्रमित मरीजों के बेहतर इलाज के लिए उपायुक्त … Read More

एनडीआरएफ 8वीं बटालियन केन्द्र, गाजियाबाद में 10-बिस्तरों वाले अस्पताल का उद्घाटन किया

अस्पताल की स्थापना सीएसआईआर-केन्द्रीय भवन अनुसंधान संस्थान, रुड़की ने राष्ट्रीय एनडीआरएफ के सहयोग से की है डॉ. हर्षवर्धन: “यह एक आधुनिक, टिकाऊ, तेजी से स्थापित, सुरक्षित और भौगोलिक रूप से … Read More

જામનગરમાં કોરોનાના દર્દીઓ માટે સારા સમાચાર, શું થયો સુવિધામાં વધારો જાણો…

રિપોર્ટ:જગત રાવલ‪૧૮ ઓગસ્ટ,જામનગર ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરૂકુળ દ્વારા બનાવવામાં આવેલ 100 બેડની અધતન શ્રી સ્વામિનારાયણ કોવીડ હોસ્પિટલનું રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીજી એ ઇ-લોકાર્પણ કર્યુ આ તકે કૃષિમંત્રી આર.સી.ફરડુ, અન્ન … Read More

હોસ્પિટલમાં શિફ્ટ કરવાની જવાબદારી સુપેરે નિભાવતા ૨૧ MBBS તબીબ વિદ્યાર્થીઓ

સુરતમંગળવાર: હાલ કોરોનાની વાયરસના સંક્રમણથી તબીબો, પેરામેડિકલ સ્ટાફ, નર્સિંગ સ્ટાફ કોરોનાગ્રસ્તોની રાતદિવસ મહેનત કરી વધુને વધુ દર્દીઓ સ્વસ્થ થઈને તેમના ઘરે પરત જાય એવાં ધ્યેય સાથે સારવાર આપી રહ્યા છે, … Read More