केन्‍द्र सरकार ने राज्‍यों को रिकॉर्ड तीन करोड़ एन-95 मास्‍को की आपूर्ति की

केन्‍द्र की ओर से 1.28 करोड़ से अधिक पीपीई किट और 10 करोड़ एचसीक्‍यू टैबलेट नि:शुल्‍क वितरित किये गये 13 AUG 2020 by PIB Delhi कोविड-19 महामारी के नियंत्रण और … Read More

ભારતે 2 કરોડથી વધુ કોવિડ પરીક્ષણો કરીને એક સીમાચિહ્ન પાર કર્યું

પ્રત્યેક દસ લાખની વસ્તીએ પરીક્ષણો (TPM) વધીને 14640 થયા 03 AUG 2020 by PIB Ahmedabad ભારતે અત્યાર સુધીમાં 2,02,02,858 COVID-19 નમૂનાઓનું પરીક્ષણ કરી મહત્ત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. કેન્દ્રના માર્ગદર્શન હેઠળ રાજ્ય … Read More

भारत में कोविड-19 के एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए

भारत में कोविड-19 बीमारी से अब तक एक दिन में सबसे अधिक 51,255 मरीज ठीक हुए कोविड-19 बीमारी से अब तक लगभग 11.5 लाख मरीज ठीक हो चुके है बीमारी … Read More

‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું છે

ગાંધીનગર, ૦૧ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વ વ્યાપી મહામારી કોરોના સામે ગુજરાતમાં જન સહયોગથી આરોગ્યલક્ષી જંગ આદરીને ‘જિતશે ગુજરાત, હારશે કોરોના’નો મંત્ર સાકાર કરવા સમગ્ર આરોગ્ય તંત્રને પ્રેરિત કર્યું … Read More

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત દસમાં ક્રમે

૨૪ જુલાઈ સુધી રાજ્યમાં કુલ ૧૪,પલ્પ ટેસ્ટ કરવામાં આવ્યા ૨૨૪.૫૩ ટેસ્ટ પ્રતિ દિન પ્રતિ મીલીયન વસ્તી રાજ્યમાં દિનપ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે અને હાલ પ્રતિદિન ૧૪ … Read More

કોરોના સંદર્ભે મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ અઠવાઝોનનાઆગેવાનો,સોસાયટીના પ્રમુખો સાથે બેઠક કરી

ધન્વંતરિ રથ આપણી લાઇફલાઇન: સોસાયટીઓએ કોવિડ સુરક્ષા સમિતિ રચી નિયમોનું ઉલ્લઘંન ન થાય તેની તકેદારી રાખે તે જરૂરી: બંછાનિધિ પાની સુરત:શુક્રવાર: સુરત શહેરમાં કોરોના વ્યાપને રોકવા રાજય સરકાર અને સ્થાનિક … Read More

જૂનાગઢ – મનપામાં ભાજપના વોર્ડ નં ૬ ના કોર્પોરેટર રાજુભાઈ નંદવાણીનું અવસાન

જૂનાગઢ, ૨૩ જુલાઈ ૨૦૨૦ થોડા દિવસ અગાઉ તબિયત લથડતાં રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો રાજુભાઈ નંદવાણી સિંધી સમાજના મોભી હતા … Read More

અમદાવાદ ના વધુ એક નગરસેવક કોરોના ની વૈશ્રિવક મહામારીમા સંક્રમિત થયા

અમદાવાદ, AMC ના ઇન્દ્રપુરી વોર્ડ ના અને રબારી કોલોનીના વિષ્ણુનગર મા રહેતા ૫૦ વર્ષના કોરપોરેટર શૈલેષ પટેલ નો રિપોર્ટ પોઝિટીવ આવતા સારવાર માટે SVP દાખલ કરાયા આ વોર્ડમાં AMC ના … Read More

દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ થઈ

દેશમાં કોવિડ-19ના દર્દીઓના કેસોનું વાસ્તવિક ભારણ માત્ર 3.42 લાખ કેસ છે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 6.35 લાખ છે અને તેનો આંકડો વધી રહ્યો છે 1%થી ઓછા દર્દીઓ વેન્ટિલેટર પર, 2%થી … Read More

જૂનાગઢ:ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્નજૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે.મુખ્યમંત્રીશ્રી જૂનાગઢ,તા.૧૬જુલાઈ, મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે … Read More