કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા

કોરોના નાબૂદ નો થાય ત્યાં સુધી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર નિભાવવાનો કોલ આપતા નર્સ ભાવનાબેન હિંડોચા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૩૧ ઓક્ટોબર: કોરોનાના દર્દીઓની સારવારમાં ડોક્ટર્સ પછી કોઈ મહત્વની ભુમિકા … Read More

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો સાડી અર્પણ કરી સેવાને બિરદાવી

યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સિવિલની સફાઈ કામદાર બહેનો અને મહિલા સિક્યોરિટી ગાર્ડ્સને સાડી અર્પણ કરી સેવાને બિરદાવી સુરત, ૩૦ ઓક્ટોબર: યુથ ફોર ગુજરાત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળની … Read More

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું

સિવિલ હોસ્પિટલમાં ફરજનિષ્ઠ મેઇલ નર્સનું પ્રેરણાદાયી પગલું કોરોના મૂક્ત થયા બાદ ૧૫ મી ઓગસ્ટ અને ૨ જી ઓકટોબરના રોજ બે વાર પ્લાઝમા ડોનેટ કરી અન્યોને નવજીવન બક્ષતા આશિષભાઈ મારા એક … Read More

પિતાને દાનમાં મળેલા પ્લાઝમાનું પુત્રએ પ્લાઝમા દાન આપી ઋણ ચુકવ્યું

અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૪ ઓક્ટોબર: મને અને મારા માતા પિતા બંનેને કોરોના પોઝિટિવ આવ્યો, જેમાં મારા પિતાજીની પરિસ્થિતિ ગંભીર બનતા તેમને સારવાર અર્થે ઉપયોગી પ્લાઝમાનું સિવિલ તરફથી દાન મળ્યું … Read More

અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ

“અમૃતા પ્રોજેક્ટ” હેઠળ અખંડાનંદ આયુર્વેદિક કોલેજ દ્વારા અમદાવાદમાં ૧૨૦ દિવસમાં ૧૦ હજાર કોરોના વોરિયર્સને સંશમની વટીનું વિતરણ કરાયુ રેલવે યાર્ડના ૫૦૦ થી વધુ કર્મીઓ સંશમની વટીના કારણે સુરક્ષિત રહ્યા : … Read More

“દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન

રાષ્ટ્રભાવના સાથે કોવિડ હોસ્પિટલ ખાતે એક વર્ષના બાળકની સ્નેહાળ માતા ડો. ખ્યાતિબેન જેઠવા બજાવી રહ્યા છે, નિષ્ઠાપૂર્વકની સેવા “દર્દીઓનો અમારા પ્રત્યેનો વિશ્વાસ એ અમારી સારવારને વધુ સફળ બનાવે છે”: ડો.ખ્યાતિબેન જેઠવા અહેવાલ: … Read More

કોરોના મૃતકના પરિવારજનોને સંભાળવાની કામગીરી પીડાજનક રહી: ડો. રાજ મિશ્રા

પી.પી.ઈ. કીટ ભેખધારી આરોગ્યકર્મીઓ કોરોનાના દર્દીઓની સારવારની સાથે દર્દીઓના પરિવારજનોને સંભાળવાની કપરી કામગીરી સુપેરે નિભાવી રહયાં છે અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૩ ઓક્ટોબર: કોરોનાના ગંભીર દર્દીઓના મૃત્યુ બાદ સૌથી … Read More

રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ કામની નોંધ લીધી એનાથી પ્રોત્સાહિત થઈ છું: ડો. પિનલ

કોરોનાની ફરજ દરમિયાન આ તબીબ બે વાર સંક્રમિત થયાં છે મુખ્યમંત્રીશ્રીના નિવાસ સ્થાને આયોજિત શક્તિ વંદના કાર્યક્રમમાં આમંત્રિત વડોદરાના ડો. પિનલે સમયાંતરે પોતાના માસૂમ બાળકથી અને પરિવાર થી દુર રહીને … Read More

કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી

સિવિલમાં રાઉન્ડ ધ ક્લોક કાર્યરત પેરામેડીકલ સ્ટાફની સંનિષ્ઠ કામગીરી કોરોનાના દર્દીઓની સેવા-સારવાર મારા માટે ભગવાનની સેવા સમાન છે: આરોગ્ય કર્મી ક્રિષ્નાબેન કાશીયાણી અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૦ ઓક્ટોબર: સમગ્ર રાજ્યમાં … Read More

“અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે: ડો. ચેતનાબેન ડોડીયા

સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારના કર્મયોગની સાધનામાં કાર્યરત નિષ્કામ કર્મયોગી ફ્લોર મેનેજરની આયોજનબદ્ધ ટીમ “અહીં દાખલ થતા દર્દીઓ મારો પરિવાર છે, તેથી તેમની સંભાળ એજ મારૂં કર્મ એજ મારો ધર્મ”: ડો. ચેતનાબેન … Read More