કોરોનાનું સંક્રમણ વધતા શાહીબાગ સ્વામિનારાયણ મંદિર BAPS મંદિરનો નિર્ણય….

અમદાવાદ, ૧૯ નવેમ્બર: કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને શાહીબાગ સ્વામિનારાયણ મંદિર અને શહેરના તમામ સંસ્કારધામ તા. 30/11, સોમવાર સુધી દર્શનાર્થે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો….ત્યારબાદ સમય સંજોગોને ધ્યાનમાં રાખી જાહેરાત … Read More

અમદાવાદ સિવિલના તબીબો 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી

અમદાવાદ સિવિલના તબીબો કોરોનાકાળના સૌથી પડકારજનક કેસનો સુઃખદ અંત લાવ્યાં 95-97 ટકા ક્ષતિગ્રસ્ત ફેફસા ધરાવતી કોરોનાગ્રસ્ત ગરીબ મહિલાને મોતના મુખમાંથી ઉગારી અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબોએ તેમના દૃઢ સંકલ્પ, તબીબી … Read More

દેશમાં કોરોના નો કહેરથી રાહતના સમાચાર જાણો વિગત

સતત છેલ્લા 5 અઠવાડિયાથી સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતાં વધુ સક્રિય કેસમાં સતત ઘટાડો ચાલુ; આજે 5.2 લાખ છે 06 NOV 2020 by PIB Ahmedabad દેશમાં છેલ્લા 24 … Read More

105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए

भारत में सक्रिय मामले आज 5.5 लाख से कम हुए 105 दिन के बाद प्रतिदिन 38,310 नए मामले दर्ज हुए सक्रिय मामलों की तुलना में ठीक हुए कुल मामले 70 … Read More

કોરોના સામેના યુદ્ધમાં સયાજી હોસ્પિટલ દ્વારા ટેલી મેન્ટરિંગ અને ટેલી કંસલટેસન સેવાઓના સફળ પ્રયોગ

સયાજી હોસ્પિટલમાં સાર સંભાળ કોરોનાની સમુચિત સારવારમાં યુદ્ધના મોરચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે ઉપયોગમાં લેવાતી અપ્રત્યક્ષ પદ્ધતિઓનો સયાજી હોસ્પિટલમાં થયો સફળ વિનિયોગ કોરોના સામેના યુદ્ધમાં રોગીઓને બચાવવા અને નિર્ધારિત … Read More

દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો

રાજકોટની પીડીયુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવારમાં રેસી.ડોક્ટરની મદદ માટે બહારથી આવી સેવા આપતા ડેન્ટિસ્ટ તબીબો ત્રણ મહિનામાં  અમે ઘણું નવું શીખ્યા, દર્દીઓના આશીર્વાદ મળતા કામ કરવામાં પ્રોત્સાહન મળે છે:તબીબોનો પ્રતિભાવ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:રાજકોટ જિલ્લામાં કોરોનાના દર્દીઓને અદ્યતન સારવાર આપવામાં આવી રહી છે. પીડીયુ કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે ૨૪ કલાક તબીબો અને નર્સિંગ સ્ટાફ ફરજ બજાવે છે. દર્દીઓની સારવારમાં ડૉક્ટરોને મદદ કરવા માટે પીડીયુ હોસ્પિટલમાં બહારગામથી આવેલા ડેન્ટિસ્ટ તબીબો પણ સેવા આપી રહ્યા છે. અમદાવાદથી સેવા આવેલા ડેન્ટિસ્ટ ડો.આઝાદી ઝાલૈયાએ જણાવ્યું હતું કે હુ ત્રણ મહિનાથી સેવા આપુ છું. અમારે સારવાર આપતા તબીબની મદદમાં કામગીરી કરવાની હોય છે. આ સેવા દરમિયાન અમે ઘણું નવું શીખ્યા છીએ. શરૂઆતમાં અમારા માટે પણ આ સેવા નવી હતી પરંતુ બધાના સહકારથી અમે હવે દર્દીને સારી રીતે કેર કરી શકીએ છીએ. દર્દીની સારવારમાં મદદ કરતા શરુઆતમાં પોતે સંક્રમિત થયેલા   ડેન્ટિસ્ટ ડૉ શિવાંગી કણસાગરાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દીઓને સારામાં સારી સારવાર આપવામાં આવે છે અને અમને પણ જમવાની રહેવાની અને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પણ આપવામાં આવે છે.  ડો. કોમલ જેઠવાએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દર્દી પાસે એટેન્ડેન્ટ  રાખવામાં આવે છે. હોસ્પિટલનું મેનેજમેન્ટ ખૂબ સારું છે અને એના લીધે દર્દીઓને વિવિધ સુવિધા મળી રહે છે. ડો. કિશન મકવાણા સુરત થી આવે છે તેમણે જણાવ્યું હતું કે તમારે ડોક્ટરની મદદમાં દર્દીનુ ઓક્સિજન લેવલ તપાસ કરવાની તેમજ જરૂરી પેપર વર્ક અને બીજી સહાયક કામગીરી કરવાની હોય છે અને આ કામગીરીમાં દર્દી ના આશીર્વાદ પણ અમને મળે છે.ડો.વૈશાલી વાઘેલા એ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે અમને આ સારવાર દરમિયાન ઘણું નવું શીખવા મળ્યું છે.

રાજકોટમાં કોરોનાના દર્દીઓને મનોવૈજ્ઞાનિક હૂંફ પુરી પાડતી કાઉન્સેલિંગ ટીમ

કોવીડ હોસ્પિટલમાં દર્દીઓને માનસિક સધિયારો પૂરો પાડવાની સાથે દર્દીઓના પરિજનો અને ડોક્ટર્સ વચ્ચે સેતુરૂપ કાર્ય કરતી કાઉન્સેલર્સ બ્રિગેડ કંટ્રોલરૂમ અને હેલ્પડેસ્ક સેન્ટર દ્વારા દર્દીઓ સાથે વિડીયો કોલિંગ અને જરૂરી સામાનની આપ-લેની સેવા અવિરત ચાલુ અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ,૨૬ઓક્ટોબર:કોવીડ હોસ્પિટલમાં દાખલ થતા કેટલાક દર્દીઓ જીદ કરે કે મારે ઘરે જ જવું છે, અહીં ગમતું નથી, હું અહીં રહી શકીશ નહીં, અહીં સારવાર લેવી નથી… આવા દર્દીઓ ઘર પરિવારથી દૂર હોઈ … Read More

देश में कोरोना रिकवरी दर 90 प्रतिशत पर पहुँची

भारत ने नया मील का पत्‍थर हासिल किया, कोरोना रिकवरी दर 90 प्रतिशत हुई सक्रिय मामलों में लगातार कमी, कुल पॉजिटिव मामलों का 8.5 प्रतिशत, पिछले एक हफ्ते से 1000 … Read More

સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવારની સાથે તેમના કિંમતી સામાનને પણ સાચવે છે.

દર્દીઓની કિંમતી ચીજવસ્તુઓ સાચવવી એ અમારી નૈતિક ફરજ છેઃ સિવિલ હોસ્પિટલના ચીફ સિક્યુરિટી ઓફિસર હરેન ગાંધી સુરત, ૨૩ ઓક્ટોબર: કોરોના કાળે લોકોને ઘણુ શીખવી દીધુ છે કે, પૈસા કરતાંયે જીવન … Read More

સમરસ હોસ્ટેલ ખાતે સારવાર મેળવી ૨૨ થી ૩૮ વર્ષના ૧૨ યુવા દર્દીઓ બન્યા કોરોના મુક્ત

“કોરોનાને સામાન્ય શરદી કે તાવ જેટલી હળવાશથી ન લેશો” – મીરાંબેન બૌવા અહેવાલ: શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૨૧ ઓક્ટોબર: રાજકોટ સિવિલ હોસ્પિટલ અને સમરસ હોસ્ટેલમાં કાર્યરત ફરજનિષ્ઠ આરોગ્યકર્મીઓની સઘન અને સમયસરની સારવારને પ્રતાપે વધુ ને વધુ દર્દીઓ કોરોનામુક્ત થઇ રહ્યા છે. જેના … Read More