‘‘લાઇટ હાઉસ પ્રાજેકટ’’ ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો માટે અફોર્ડેબલ હાઉસના નિર્માણમાં ઝડપ અને સુ-સજ્જતા સાથે હાઉસીંગ ક્ષેત્રે નવી ક્રાંતી આવશે

રાજકોટમાં ઈનોવેટીવ ગ્રીન કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીથી ૧૧૪૪ આવાસોનું નિર્માણ કરાશે  પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ ખાતે રૂા.૧૧૮ કરોડના ખર્ચે તૈયાર થનાર લાઇટ હાઉસ પ્રાજેકટનો શિલાન્યાસ સમગ્ર રાષ્ટ્રમાં પસંદગી પામેલ છ … Read More

રાજકોટ: એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,

એક જ સ્થળે અનેકવિધ રોગની ઉચ્ચ કોટિની સારવાર નજીવા દરે પ્રાપ્ત થશે એઇમ્સ એટલે વિશ્વની શ્રેષ્ઠ ટેક્નોલોજી અને અદ્યતન સાધનોથી સુસજ્જ સંસ્થા અહીં તબીબી ક્ષેત્રના શ્રેષ્ઠ ડોકટરોની ટીમ આપશે સેવા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૨૯ ડિસેમ્બર: રાજકોટ-એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહિ જવું પડે,કારણ કે અહીં તેમને મળી રહેશે શ્રેષ્ઠ સારવાર. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રમદીપ  સિંહાના જણાવ્યા મુજબ કોઈ પણ ગંભીર રોગના દર્દીઓને સારામાં સારી સારવાર અહીં જ  ઉપલબ્ધ થતાં તેમને અન્ય એઇમ્સ કે મલ્ટીપલ સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે … Read More

મુખ્યમંત્રી શ્રીએ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું

ગાંધીનગર, ૨૯ ડિસેમ્બર: રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ વર્ષ ૨૦૨૧નું નયન રમ્ય અને આકર્ષક કેલેન્ડરનું વિમોચન કર્યું હતું તે વેળાએ મુખ્યમંત્રીશ્રીના સચિવશ્રી અશ્વિની કુમાર, ઉદ્યોગ વિભાગના સચિવ શ્રી સંદીપ … Read More

ઉત્તર ગુજરાતના સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં સંપન્ન

શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પ્રેરક ઉપસ્થિતિવિકાસના રોલ મોડલ બેસ્ટ ચોઈસ ઑફ ઇનવેસ્ટમેન્ટ બનેલા ગુજરાતમાં એનર્જીથી આયુર્વેદ સુધીના શોધ-સંશોધન-શિક્ષણ દ્વારા સ્કિલ્ડ ઉર્જાવાન એક્સપર્ટ યુવાનો તૈયાર કરવા છે-મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી શિક્ષા-દીક્ષા … Read More

સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બરે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરણાથી રાજ્યભરમાં ર૪૮ તાલુકાઓમાં કિસાન કલ્યાણ કાર્યક્રમનું આયોજન-મંત્રીશ્રીઓ-પદાધિકારીઓ સહભાગી થશે … Read More

રાજકોટ AIIMSના પ્રથમ શૈક્ષણિક સત્રની બેચનો વિડીયો કોન્ફરન્સથી E-પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

કેન્દ્રિય આરોગ્ય મંત્રી – નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલ કેન્દ્રિય આરોગ્ય રાજ્યમંત્રીશ્રી પણ સહભાગી થય મુખ્યમંત્રીશ્રી AIIMS જેવી ખ્યાતિ પ્રાપ્ત મેડીકલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ રાજ્યના હેલ્થકેર સેકટરમાં નવા પ્રાણ ફૂકશે ગરીબ-છેવાડાના … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જન સ્મોલ ફાઇનાન્સ બેંકની ૧૫ શાખાઓનું ઇ-લોકાર્પણ કર્યું

આઇ-ટી રિટર્ન, મોર્ગેજ કે જી.એસ.ટી. નંબર વગરના નાના માણસોને ધિરાણ આપતી નાના માણસો ની મોટી બેંક આજના સમયની માંગ છે ઈમાનદારી અને નિષ્ઠાથી નાના માણસો લોન સહાય ભરપાઈ કરી દેનારા … Read More

ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યા

ધોલેરામાં ગુજરાત- સ્પેશ્યલ એજ્યુકેશન રિજન સ્થાપિત કરવા માટે સેરેસ્ટ્રા ગ્રુપ સાથે ગુજરાત સરકારે એમ.ઓ.યુ કર્યા ગુજરાતને નોલેજ ડ્રિવન ઈકોનોમીમાં પ્રસ્થાપિત કરવામાં આ સ્પેશ્યલ એજ્યુકેશન રીજીયન મહત્વપૂર્ણ બનશેઃ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ … Read More

દિહેણ ગામના મહિલા પશુપાલક જાનકીબેન મહંતે “મોકળા મને” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો

ઓલપાડ તાલુકાના દિહેણ ગામના મહિલા પશુપાલક જાનકીબેન મહંતે “મોકળા મને” કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો આયોજનબદ્ધ અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવામાં આવે તો નફાકારક નીવડે છે: જાનકીબેન હસમુખભાઈ મહંત અહેવાલ: … Read More

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા

સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર કેવડીયા ખાતે ભવ્ય મ્યુઝિયમ નિર્માણ દ્વારા ૫૬૨ રજવાડાઓની શૌર્ય ગાથા – દેશની એકતા અખંડિતતા માટે આપેલા સમર્પણ ભાવની સ્મૃતિ પેઢીઓ સુધી જિવંત રાખવાના નિર્ણય અંગે મુખ્યમંત્રી … Read More