ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી

મહેસાણાના ઉંઝામાં ૩૬૦ આવાસોનું મુખ્યમંત્રીશ્રી દ્વારા ઇ-લોકાર્પણ નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિ ઘરવિહોણા લોકોને પાકું સુવિધાયુક્ત આવાસ મળે તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ-: શ્રી વિજયભાઇ રૂપાણી પ્રધાનમંત્રી આવાસ … Read More

મુખ્ય મંત્રી વિજય ભાઈ રૂપાણી આજે રક્ષાબંધન પર્વ ની સાદગી પૂર્ણ ઉજવણી કરી

ગાંધીનગર,૦૩ ઓગસ્ટ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી ને આજે રક્ષાબંધન પર્વે સાંસદ શ્રીમતી રમીલા બહેન બારા અને ભા. જ. પા મહિલા મોરચા ના પદાધિકારી બહેનોએ ગાંધીનગર માં રાખડી બાંધી … Read More

સુરતની મુલાકાતે પધારેલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને તંત્રવાહકો, પદાધિકારીઓ, જનપ્રતિનિધિઓ અને IMA અગ્રણી તબીબો સાથે તબક્કાવાર બેઠક યોજાઈઃ પત્રકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી સુરત; રવિવારઃ- મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પોતાના ૬૪માં જન્મદિવસે સુરત … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો ૬૫મો જન્મદિન : શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ

દેશના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, રક્ષા મંત્રી શ્રી રાજનાથ સિંહ – ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આપી ટેલિફોનિક શુભેચ્છા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાવધુ … Read More

વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતોને ઉચ્ચક નાણાંકીય સહાય મેળવવા માટેની અરજી કરવાની સમયમર્યાદા એક વર્ષની કરવામાં આવી છે.

રાજ્ય સરકારમાં નોકરી-સેવા દરમ્યાન અવસાન પામતા વર્ગ-૩-૪ના કર્મયોગીઓના આશ્રિતો ઉચ્ચક નાણાંકીય સહાય માટે હવે ૧ વર્ષ સુધી અરજી કરી શકશે -: મુખ્યમંત્રીશ્રીનો કર્મયોગી સંવેદનાસ્પર્શી નિર્ણય:- ગાંધીનગર,૨૪ જુલાઈ ૨૦૨૦રાજ્ય સરકારમાં ચાલુ … Read More

આવતી કાલે મુખ્યમંત્રીશ્રી ૩ આદર્શ નિવાસી કન્યાશાળા તેમજ ૫ કુમાર છાત્રાલય ના ઇ -લોકાર્પણ ગાંધીનગર થી કરશે.

ગાંધીનગર,૧૨ જુલાઈ ૨૦૨૦ મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી સોમવારે 13 જુલાઈએ રાજ્યના અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રહેવા જમવાની સુવિધા સરકાર દ્વારા વિના મૂલ્યે ઉપલબ્ધ કરાવતા 3 … Read More

વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :મુખ્યમંત્રી શ્રી

ગાંધીનગર, ૦૩જુલાઈ ૨૦૨૦ સિટી બ્યુટીફિકેશન માટે અમદાવાદ શહેરનું વધુ એક તળાવ અમદાવાદ મહાનગરપાલિકાને વિનામૂલ્યે સોંપવાનો મુખ્યમંત્રીશ્રીનો નિર્ણય………..-: વેજલપૂર તાલુકાનું વેજલપૂર તળાવ મહાનગરપાલિકાને સોંપવામાં આવશે :-…..-: રાજ્ય સરકારે અત્યાર સુધીમાં પાંચ … Read More

કોરોના મહામારી સમયે તબીબી સારવાર વધુ સુદૃઢ બનાવવા બાબત પત્ર: હિંમતસિંહ પટેલ

૯મે  ૨૦૨૦માનનીયશ્રી વિજયભાઈ,સમગ્ર વિશ્વ, દેશ અને રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (કોવિડ-૧૯) ફેલાયેલ છે. વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ને ભારતમાં ફેલાતી અટકાવવા માટે સમગ્ર દેશમાં તા. ૨૪ માર્ચ, ૨૦૨૦થી ત્રણ તબક્કામાં લોકડાઉન જાહેર … Read More

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને ભારતના ખ્યાતનામ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કરતો પત્ર લખ્યો છે

ગાંધીનગર, ૦૬ મે ૨૦૨૦ ◆ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઇ શાહને અમદાવાદ મેડીસિટીમાં આવેલ સિવિલ હોસ્પિટલમાં ભારતના ખ્યાતનામ અને શ્રેષ્ઠ ૩ તબીબોને અમદાવાદ મોકલવાનો અનુરોધ કર્યો … Read More