છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા રામ મંદિર ભૂમિપૂજન ના ભવ્ય ઉજવણી કરાઈ

અયોધ્યાના રામ મંદિરના ભૂમિપૂજન ના કાર્યક્રમને લઇને છોટીકાશી માં પણ મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ભવ્ય ઉજવણી કરાઈ શહેરના પંચેશ્વર ટાવર ચોક ની મધ્યમાં વાજતે ગાજતે સવા પાંચ ફૂટ ની … Read More

જામનગરની રોગ વિમોચન ગંગા માતા ચેરિટેબલ ટ્રસ્ટની સેવા પ્રવૃતિને રૂા. અગિયાર લાખનું દાન

જામનગર ના વેપારી અગ્રણી ઓ.પી. મહેશ્વરી દ્વારા રક્ષા બંધન ના દિવસે સદ્‌લક્ષ્મી અર્પણ કરાઈ રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૫ ઓગસ્ટ“છોટીકાશી” ઉપનામધારી જામનગરમાં જે પ્રકારે મંદિરો, ધર્માચાર્યો તેમજ ધાર્મિક પ્રવૃતિઓ વ્યાપક છે, … Read More

अयोध्या में राम : लोक संग्रह का आह्वान !

सरयू नदी के पावन तट पर स्थित अवधपुरी, कोसलपुर या अयोध्या नाम से प्रसिद्ध नगरी का नाम भारत की मोक्षदायिनी सात नगरियों में सबसे पहले आता है :अयोध्या मथुरा माया … Read More

આચાર્ય શ્રી108 કૃષ્ણમણીજી મહારાજને અયોધ્યા પ્રસ્થાન પૂર્વે VHP ના હોદ્દેદાર અગ્રણીઓએ મહારાજશ્રીને શુભેચ્છાઓ પાઠવી હતી.

રિપોર્ટ: જગત રાવલ જામનગર,૦૪ ઓગષ્ટ:રામ જન્મભૂમિ પર નિર્માણ થઇ રહેલા મંદિરના શિલાન્યાસ પ્રસંગે ખાસ આમંત્રિત છોટી કાશી એવા જામનગરના કૃષ્ણ પ્રણામી ધર્મ ની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ,ખીજડા મંદિરના આચાર્ય … Read More

અમદાવાદમાં 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું,

શિલ્પા ભટ્ટ નામની મહિલાએ 15 કિલો ચોકલેટથી રામમંદિરનું મોડેલ બનાવ્યું, રામમંદિર ભૂમિપૂજનને અમદાવાદમાં પણ ઉત્સાહ, 15 કલાકમાં રામમંદિરનું ચોકલેટ મોડેલ બનાવ્યું,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શિલ્પા ભટ્ટ ચોકલેટનું રામમંદિર ભેંટ આપવા માંગે … Read More

વડોદરાના સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ

વડોદરાના હ્રદય સ્થાને સુરસાગર સરોવરમાં બિરાજમાન સર્વેશ્વર શિવજી ધારણ કરશે સુવર્ણ આવરણ: વડોદરા નું રાજવી યુગલ શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા આજે તેના કામનો શુભારંભ કરાવશે… 2021 માં સર્વેશ્ચર શિવ સ્થાપનાની રજત … Read More

रामायण में धर्म की जिस मर्यादा का वर्णन है उसे जीवन में आत्मसात करें: उपराष्ट्रपति

रामायण में धर्म की जिस मर्यादा का वर्णन है उसे जीवन में आत्मसात करें, उसके सार्वभौमिक संदेश का प्रचार प्रसार करें : उपराष्ट्रपति रामायण भारतीय परंपरा में अपेक्षित मर्यादित आचरण … Read More

મંદિરનું પુનઃનિર્માણ, મૂલ્યોની સ્થાપના – ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વૈંકેયા નાયડુ

રામ રાજ્ય, સહાનુભૂતિ, સમાવિષ્ટતા, શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ અને નાગરિકોના સતત બહેતર જીવનની ગુણવતા માટે ઇચ્છીત મૂલ્યો ઉપર આધારિત લોક-કેન્દ્રી લોકતાંત્રિક સુશાસનનો આદર્શ છે આપણે મહાનતમ મહાકાવ્ય રામાયણના વૈશ્વિક સંદેશાને સમજીએ અને … Read More

જાણો…, રાજ્યના શિક્ષણમંત્રી એ શનિદેવ ને શું પ્રાર્થના કરી…!?

રિપોર્ટ: જગત રાવલ, જામનગર દ્વારકા,૦૨ ઓગસ્ટ: જિલ્લા ની ટુંકી મુલાકાતે આવેલા રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ પ્રસિદ્ધ યાત્રાધામ હાથલા શનિ મંદિર ની મુલાકાત લીધી હતી. ભગવાન શનિદેવ પર અતૂટ … Read More