કરનાળીમાં કુબેર ભંડારી દાદાએ પણ ઉજવ્યું સ્વતંત્રતા પર્વ

કેસરી સફેદ અને લીલા રંગના પુષ્પહારોની સજાવટથી દેશભક્તિસભર બનેલા વાતાવરણમાં ધારાસભ્ય શૈલેષ મહેતાએ કરાવ્યું ધ્વજ વંદન ધર્મ સ્થંભ બન્યો ધ્વજ સ્થંભ મહાયોગી અને સ્વતંત્રતા માટેની ચળવળને માર્ગદર્શન આપનારા મહર્ષિ અરવિંદે … Read More

જામનગરના શ્રી કૃષ્ણ ભક્તો એ કોરોનાના કેહર થી ઘરે બેઠા ઉજવ્યો કૃષ્ણ જન્મોત્સવ

રિપોર્ટ:જગત રાવલશ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીનું શ્રી કૃષ્ણ ભક્તોમાં અનેરું મહત્વ હોય છે, પ્રતિવર્ષ કૃષ્ણ ભક્તો જન્માષ્ટમીના પર્વ પર ડાકોર, દ્વારકા અને મથુરા જવાનું પસંદ કરે છે પણ… આ વર્ષે કોરોનાના … Read More

દ્વારકામાં દ્વારકાધીશ મંદિર ખાતે આજે સાદાઈ થી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાઈ રહ્યો છે

રિપોર્ટ:જગત રાવલ, જામનગરકોરોના મહામારીના પગલે દ્વારકાધીશ મંદિર માં ભક્તો માટે પ્રતિબંધ હોવાના કારણે મંદિર પરિસર સુમસામ ભાસી રહી છે દ્વારકા જગતમંદિરમાં જન્મોત્સવ પ્રસંગે ફક્ત પૂજારી પરીવાર જ કરશે કૃષ્ણ જન્મોત્સવ … Read More

જામનગરમાં કોરોનાના કહેર ને લઈને સાદાઈ થી જન્માષ્ટમીની કરવામાં આવી ઉજવણી…

રિપોર્ટ:જગત રાવલઆખું વિશ્વ આજે નંદ લલ્લા, બાલગોપાલ ભગવાન શ્રી ક્રુષ્ણ ભગવાન ના જન્મદિવસ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે જામનગર માં પણ કોરોના કહેર વચ્ચે ભગવાન શ્રી ક્રુષ્ણ ની જન્મદિવસ … Read More

कृष्णं वन्दे जगद्गुरुम्

कृष्ण जन्माष्टमी के अवसर पर विशेष ‘कृष्ण’ यह नाम स्वयं में ही विलक्षण है. इसका एक प्रचलित अर्थ रंग का बोधक है और काला या श्यामल रंग बताता है पर … Read More

અંબાજી બીગ બ્રેકીંગ. . અંબાજી માં ભાદરવી પુનમ નાં મેળા દરમીયાન માતાજી નું મંદિર બંધ રહેશે

તારીખ 24/08/2020 થી 04/09/2020 સુધી 12 દિવસ અંબાજી મંદિર બંધ રાખવા કરાઇ જાહેરાત. લાખ્ખો માઇ ભક્તો ને માતાજી નાં દર્શન ઓનલાઇન કરાવાશે. ગબ્બર દર્શન પણ ઓનલાઇન થશે, કોરોનાં નાં સક્રમણ … Read More

રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય નાયબ મુખ્‍યમંત્રીશ્રી તેવી માતાજીને પ્રાર્થના કરી છે.

નાયબ મુખ્‍યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલે જણાવ્‍યું કે, રાજયમાં ખુબ સારો વરસાદ થાય, કોરોનાનું સંકટ સમગ્ર વિશ્વમાંથી દુર થાય અને લોકોની સુખ-સમૃધ્‍ધિમાં વધારો થાય તેવી માતાજીને પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં આવતા … Read More

ગિરનાર:પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક

જૂનાગઢ,૦૭ ઓગસ્ટ:ગિરનારની જૂની સીડી પર 500 પગથિયા નજીક આવેલ પ્રસિધ્ધ જટાશંકર મહાદેવ પર કુદરતી અભિષેક પર્વતમાંથી આવતાં વરસાદી પાણીને લઈને કુદરતી રીતે જટાશંકર મહાદેવ પર જલધારા જોવા મળી જટાશંકર મહાદેવ … Read More

દ્વારકા જગત મંદિર ઇતિહાસ માં પહેલી વખત જન્માષ્ટમી પર બંધ રહેશે.

દ્વારકા,૦૬ ઓગસ્ટ ૨૦૨૦:કોરોનાની મહામારી ને અનુસંધાને દ્વારકા કલેકટર નરેન્દ્રકુમાર મીના દ્વારા મહત્વ નો નિર્ણય લેવામાં આવ્યો છે, આગામી જન્માષ્ટમી ઉત્સવ ને ધ્યાને લઇ ને દ્વારકા કલેકટર દ્વારા જાહેરનામુ પ્રસિધ્ધ કરવામાં … Read More