Train cancel: ઓખા-નાથદ્વારાઅને નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

Train cancel: નોન ઇન્ટરકલોકીંગ કાર્યને કારણે 28 એપ્રિલના રોજ ઓખા-નાથદ્વારા અને 29 એપ્રિલના રોજ નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન રદ રહેશે

Railways banner

અમદાવાદ , ૧૨ એપ્રિલ: Train cancel: અજમેર ડિવિઝન માં સ્થિત માવલી ​​સ્ટેશન પર નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે બ્લોક કરવામાં આવનાર છે. આ અવરોધને કારણે, 28 એપ્રિલ, 2021 ના ​​રોજ ઓખા થી ચાલતી ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા અને 29 એપ્રિલ, 2021 ના ​​રોજ નાથદ્વારા થી ચાલતી નાથદ્વારા-ઓખા સ્પેશિયલ ટ્રેન સંપૂર્ણ રદ થશે. મુસાફરોને થતી અસુવિધા બદલ રેલવે પ્રશાસનને દિલગીર છે.

પ્રદીપ શર્મા
જનસંપર્ક અધિકારી
પશ્ચિમ રેલ્વે, અમદાવાદ

આ પણ વાંચો…કોરોનાનો કહેર વધતા આ રાજ્યમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષા સ્થગિત