Gandhingar crossing: 3 દિવસ માટે ગાંધીનગર-આદરજ મોતી સ્થિત રેલ્વે ક્રોસિંગ 12 બંધ રહેશે.

Gandhingar crossing

Gandhingar crossing: 17 એપ્રિલ થી 3 દિવસ માટે ગાંધીનગર-આદરજ મોતી સ્થિત રેલ્વે ક્રોસિંગ 12 બંધ રહેશે.

અમદાવાદ , ૧૬ એપ્રિલ: Gandhingar crossing: પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળ ના ગાંધીનગર કેપિટલ-આદરજ મોતી રેલ્વે ખંડ પર સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 12 (કિ.મી.19 / 9-10) તા. 17 એપ્રિલ ને સવારે 8:00 વાગ્યે થી 19 એપ્રિલ 2021ના રાત્રે 20:00 વાગ્યે (કુલ 3 દિવસ) સમારકામ અને જાળવણી કાર્ય માટે ટ્રાફિક માટે બંધ રહેશે.

Whatsapp Join Banner Guj

Gandhingar crossing: માર્ગ વપરાશકારો આ સમયગાળા દરમિયાન ગાંધીનગર યાર્ડ ખાતે રેલ્વે ક્રોસિંગ નંબર 20 અને ગાંધીનગર કેપિટોલ-આદરજ મોતી ખંડ પર સ્થિત ક્રોસિંગ નંબર 11 નો ઉપયોગ કરી શકે છે.

આ પણ વાંચો…કોરોનાના દર્દીઓને રાહત આપતો રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય, જરુરી રિપોર્ટના ભાવ(covid report rate) નક્કી કરાયા!