“એક વાત મહાત્માની” અંક ૪ : આફ્રિકામાં ગાંધી

 આફ્રિકાનાં નાતાલમાં અંગ્રેજો શેરડી, ચા, કોફીનાં ખેતરોમાં કામ કરવા માટે હબસીઓને રાખતા હતા. પરંતુ મબલખ પાક લેવા માટે તેમને હજારો મજુરોની જરૂર હતી અમે આ કામ માટે ત્યાના હબસીઓની બહુ … Read More

“એક વાત મહાત્માની” અંક ૩ : યુવાન ગાંધી

જે સમયે ભારત પર રાની વિકટોરીયાનું રાજ ચાલતું હતું  તે સમયગાળામાં ગુજરાતનાં પોરબંદરમાં ૨ ઓક્ટોબર ૧૮૬૯નાં રોજ જન્મેલા મોહનદાસએ પિતા કરમચંદનાં ચોથા અંતિમ લગ્નનાં છલ્લે ખોળે જન્મેલા પુત્ર હતા. ગાંધીનાં … Read More

पृथ्वी का सुरक्षा कवच है ओजोन परत

अनियंत्रित औद्योगिकीकरण, प्राकृतिक संसाधनों का अंधाधुंध दोहन एवं विकास की तीव्र लालसा के कारण प्रकृति के सर्वश्रेष्ठ जीव मानव ने अपनी इन सभी गैर औचित्यपूर्ण गतिविधियों से न केवल मानवीय … Read More

“એક વાત મહાત્માની” અંક ૨ : અંતિમયાત્રા

આઝાદ ભારતનાં ઈતિહાસમાં કદાચ પહેલી વાર પંદર લાખની સંખ્યામાં રોડ-રસ્તા પર લોકો એકઠા થયા હતા અને એ પણ કોઈ જુલુસ કે જલસા માટે નહિ પરતું એક અતિમ દર્શન માટે, અતિમ … Read More

सभ्य समाज में ऐसी राजनीति स्वीकार्य नहीं

महाराष्ट्र की राजनीति में इस वक्त भूचाल आया हुआ है।  जिस प्रकार से बीएमसी ने अवैध बताते हुए नोटिस देने के 24 घंटो के भीतर ही एक अभिनेत्री के दफ्तर … Read More

“એક વાત મહાત્માની” અંક ૧: ત્રણ ગોળી..

સાંજનાં સમયે રોજીંદા ક્રમની જેમ પ્રાર્થના સભા માટે મહાત્મા ગાંધી તૈયાર થઇ રહ્યા હતા આભાએ તેમનું ભોજન બનાવ્યું હતું. ભોજનમાં બકરીનું દૂધ, બાફેલી અને કાચી ભાજીઓ, થોડાં સંતરાં, આદુનો રસ નાખેલો કુંવારપાઠાનો રસ, લીંબુ … Read More

હિન્દી દિવસ: ભાષાકીય દંભનો દિવસ:પ્રો. હેમંતકુમાર શાહ

આજના હિન્દી દિવસ માટેનીશુભકામનાઓ આજે બહુ ફરે છે સામાજિક માધ્યમોમાં. શું ફેર પડે છે એનાથી? આખા દેશમાં શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં અંગ્રેજી માધ્યમો ઘૂસી ગયાં છે. ભારતીય ભાષાઓનું સત્યાનાશ ગયું … Read More

अपनी भाषा में हो शिक्षा और ज्ञान का उद्यम

हिंदी दिवस-विशेष भाषा संवाद में जन्म लेती है और उसी में पल बढ कर समाज में संवाद को रूप से संभव बनाती है. संवाद के बिना समाज भी नहीं बन … Read More

भारत में हिंदी भाषा की स्थिति एवं उपयोगिता

संविधान सभा में एक बृहत चर्चा के उपरांत 14 सितंबर 1949 में हिंदी को राजभाषा घोषित किया गया. संविधान के भाग 17 में अनुच्छेद 343 से 351 तक देश की … Read More

शांति और मानवीय-चेतना के अभ्यासी आचार्य विनोबा भावे

विनोबा भावे जी की 125वीं जयंती पर एक ओर दुःस्वप्न जैसा कठोर यथार्थ और दूसरी ओर कोमल आत्म-विचार ! दोनों को साथ ले कर दृढ़ता पूर्वक चलते हुए अनासक्त भाव … Read More