પોરબંદર-શાલીમાર પાર્સલ વિશેષ ટ્રેન હવે ભરૂચ, અંકલેશ્વર અને ગોંડિયા સ્ટેશનો પર રોકાશે

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦કોવિડ -19 મહામારી દરમિયાન પોતાની વિશેષ ટાઈમ ટેબલ્ડ પાર્સલ ટ્રેનો દ્વારા દેશ ના વિભન્ન ભાગો માં દવાઓ, તબીબી સાધનો, ખાદ્ય ચીજ વસ્તુઓ વગેરે દેશના વિવિધ ભાગોમાં સપ્લાય … Read More

पोरबंदर-शालीमार पार्सल स्पेशल ट्रेन अब। भरूच, अंकलेश्वर और गोंदिया स्टेशन पर भी रूकेगी

अहमदाबाद, 03 जुलाई 2020COVID-19 आपदा के दौरान पश्चिम रेलवे अपनी विशेष टाइम टेबल पार्सल ट्रेनों के ज़रिए देश के विभिन भागों में दवाइयाँ, चिकित्सा उपकरण, मेडिकल सामान, खाद्य पदार्थ आदि … Read More

विपरीत परिस्थितियों के बावजूद पश्चिम रेलवे की 374 पार्सल विशेष ट्रेनों द्वारा 68,600 टन अत्यावश्यक सामग्री का परिवहन

अहमदाबाद, 03 जुलाई 2020 कोरोनावायरस महामारी के मद्देनजर लॉकडाउन की विपरीत परिस्थितियों के बावजूद पश्चिम रेलवे की टाइम टेबल्ड पार्सल स्पेशल ट्रेनें निरंतर चल रही हैं, जिनके माध्यम से पश्चिम … Read More

વિપરીત પરિસ્થિતિ હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની 374 પાર્સલ સ્પેશિયલ ટ્રેનો દ્વારા 68,000 ટન આવશ્યક સામગ્રીનું પરિવહન

અમદાવાદ, ૦૩ જુલાઈ ૨૦૨૦ કોરોનાવાયરસ રોગચાળાને પગલે લોકડાઉનના વિપરીત સંજોગો હોવા છતાં, પશ્ચિમ રેલ્વેની ટાઈમ ટેબલ પાર્સલ વિશેષ ટ્રેનો સતત દોડી રહી છે, જેના દ્વારા પશ્ચિમ રેલ્વે દેશભરમાં તબીબી સાધનો, … Read More

ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ તરફ સફલ પ્રયાણ:મુખ્યમંત્રી શ્રી

ફાર્મા ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતનું ગૌરવઃ¤ મેડીકલ હબ ક્ષેત્રે નવતર પ્રયાસોમાં ગુજરાત વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત¤ ગુજરાતની પ્રતિષ્ઠિત ફાર્મા કંપની ઝાયડસ કેડીલા દ્વારા દુનિયાની સર્વ પ્રથમ r-DNA કોરોના વિરોધી રસીનુ માનવ પરીક્ષણ … Read More

કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે

કોવિડ-૧૯ અંતર્ગત રાત્રિ કર્ફ્યુ દરમિયાન▪કોન્ટ્રાક્ટ કેરેજ બસોનું પરિવહન રાત્રીના ૯.૦૦ થી સવારના ૫.૦૦ દરમિયાન થઈ શકશે▪રાત્રિના મુસાફરી કરવાના સંજોગો ઉભા થાય ત્યારે ઉભા થાય ત્યારે મુસાફરી રાત્રિના ૯.૦૦ પહેલા શરૂ … Read More

05 जुलाई 2020 को महेसाणा- विरमगाम सेक्शन पर लेवल क्रॉसिंग नं 64 बंद रहेगा

अहमदाबाद, 03 जुलाई 2020 अहमदाबाद मण्डल पर महेसाणा व विरमगाम सेक्शन के बीच स्थित लेवल क्रॉसिंग सं. 64 (जो की राज्य राजमार्ग संख्या 138 पर स्थित है) आपातकालीन मरम्मत कार्य … Read More

પ્લાઝમા ડોનેટ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની જિંદગી બચાવવા ડૉક્ટર જીજ્ઞેશ સંકલ્પબધ્ધ

સમર્પણ ભાવના…. કોરોનાને મ્હાત આપી સિવિલના ડૉક્ટર ફરજ પર સજ્જ… “જ્યારે હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે દાખલ થયો ત્યારે મારી હાલત પાણીમાંથી બહાર નીકાળેલી માછલી જેવી હતી હું … Read More