બ્રેકિંગ ન્યૂઝ: રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય.
રાજકોટમાં રાત્રિ કર્ફયૂ અંગે સાંજ સુધીમાં લેવાશે નિર્ણય. રાજકોટનાં કલેકટર રેમ્યા મોહનનું મોટું નિવેદન.
અમદાવાદ, ૨૦ નવેમ્બર: અમદાવાદમાં રાત્રિ કરફ્યૂ બાદ હવે વડોદરા અને રાજકોટમાં પણ કરફ્યૂની વિચારણા. વડોદરાના પોલીસ કમિશનર અને રાજકોટના કલેક્ટરે નિવેદન આપ્યું છે કે, એક બે દિવસે પરિસ્થિતિ જોયા બાદ જરૂર પડશે તો નાઈટ કરફ્યૂ લગાવીશું.