શ્રી સોમનાથ મહાદેવને આજરોજ ઋષી દર્શન શૃંગાર કરવામાં આવેલ હતો.
સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર
સોમનાથ, ૨૫ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના અદભુત દર્શન શ્રાવણના પાંચમા દિવસના શૃંગાર
પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી … Read More
સોમનાથ, ૧૧ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત … Read More