કોરોનાનાં ભયને દૂર કરી માતા-પુત્રીને કોરોના મુક્ત કરતાં મોવિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ

કોરોનાના સામાન્ય લક્ષણ ધરાવતાં લોકો તબીબોના માર્ગદર્શન હેઠળ હોમ આઈસોલેશનમાં રહીને કોરોનામુક્ત થઈ રહયાં છે અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૬ ઓક્ટોબર: રાજકોટ જિલ્લામાં કોરોના મહામારીના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે રાજ્ય સરકારના … Read More

ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી

રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળી ખરીદવાની યોજનામાં અંદાજે ૨૪ હજાર ખેડૂતોની નોંધણી તા.૧ ઓકટોબરથી શરૂ થયેલી નોંધણીની કામગીરીમાં ખેડૂતોનો પ્રતિસાદ અહેવાલ: નરેશ મહેતા, રાજકોટ રાજકોટ, ૦૩ ઓક્ટોબર: રાજય સરકાર દ્વારા … Read More

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે: પરેશભાઈ વાસાણી

કોરોનાનો આ સમય બહું ઝડપથી પસાર થઈ જશે, અને વર્ષ ૨૦૨૧ ના નૂતન પ્રભાતથી જ આપણે પૂર્વવત જીવન જીવી શકીશું રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશનના પ્રમુખ પરેશભાઈ વાસાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ … Read More

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છે

કોરોનાથી બચવા માટેનું વેકસીન આપણા હાથમાં છેઅને તે છે આપણું માસ્ક, સેનેટાઈઝર અને સામાજિક દૂરી  સાંજ સમાચાર દૈનિકના એક્ઝીક્યુટીવ એડીટર કરણ શાહનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, ૦૨ ઓક્ટોબર: રાજકોટના … Read More

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ  જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ વડાપ્રધાનશ્રીની … Read More

માતા અને બાળક વચ્ચે સેતુરૂપ બનતા નર્સ દ્રષ્ટિબેન મોણપરા

કોરોના યોદ્ધા દ્રષ્ટિબેન ફરજ દરમિયાન કોરોનાગ્રસ્ત થયા પરંતુ કોરોનાથી સ્વસ્થ થયા બાદ પૂર્વવત ફરજ પર જોડાઈ ગયાં  કોવિડ વોર્ડમાં કાર્યરત પડદા પાછળના કોરોના વોરિયરની અપ્રતિમ કથા  અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, ૦૧ ઓક્ટોબર: કોરોના … Read More

ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક

રાજ્ય સરકાર દ્વારા ‘‘મનરેગા’’ થકી રોજગારીની નવીન તકનું સર્જન ખેતરનાં શેઢાપાળે બાગાયતી વૃક્ષોનાં વાવેતર થકી મેળવો આવક  અહેવાલ: રાધિકા વ્યાસ, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: મહાત્મા ગાંધી ગ્રામીણ રોજગાર યોજના (મનરેગા) નો મુખ્ય હેતુ ગ્રામીણ વિસ્તારોના શ્રમિકોને … Read More

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જ:જ્ઞાની પરમસિંઘજી

હર રાત કી એક સુબહ હોતી હૈ !કોરોના મહામારી રૂપી અંધકાર દૂર થશે જરાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૩૦ સપ્ટેમ્બર: રાજકોટ ગુરૂદ્વારાના જ્ઞાની પરમસિંઘજી કોરોનાની … Read More

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ: કૌશિકભાઈ મહેતા

કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર આવી જરૂરી તકેદારી અને સાવધાની રાખીએ‘‘ફૂલછાબ’’ દૈનિકના તંત્રીશ્રી કૌશિકભાઈ મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: કોરોના એટલે ‘મૃત્યુ’ – એ ભયમાંથી બહાર … Read More

માનસિક મંદીથી મુકત રહેજો, આર્થિક મંદીને પહોંચી વળાશે…

સમય કયારેય આપણે ધારીએ એટલો ખરાબ હોતો નથી, આપણો ડર એને વધુ ખરાબ ચીતરી દે છે. સમય કયારેય એટલો પ્રતિકુળ નથી હોતો જેટલો આપણી નબળાઈ એને બનાવી દે છે. લેખકઃ કાના … Read More