પ્રધાનમંત્રીએ સ્વ.શ્રી મહેશભાઇ અને સ્વ.શ્રી નરેશભાઇ કનોડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એ પૂર્વ સાંસદ અને સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયક કલાકાર મહેશ કનોડિયા તેમજ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મોના ખ્યાતનામ કલાકાર નરેશ કનોડિયા ના અવસાન અંગે … Read More

પ્રધાનમંત્રી શ્રી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વ.કેશુભાઈ પટેલ ને ભાવસભર અંજલિ અર્પણ કરી હતી.

ગાંધીનગર, ૩૦ ઓક્ટોબર: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી એ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ અગ્રણી સ્વ.કેશુભાઈ પટેલ ના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને જઈ ને સદગત ને ભાવસભર અંજલિ અર્પણ કરી … Read More

કેવડીયાના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ, ૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ પ્રધાનમંત્રીશ્રીના હસ્તે થશે

સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪પમી જન્મજ્યંતિએ કેવડીયામાં સરદાર પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને ભાવાંજલિ આપશે-રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરશે સ્ટેચ્યૂ ઓફ યુનિટી-કેવડીયાના સંકલિત વિકાસ માટેના વિવિધ ૧૭ પ્રોજેકટસના લોકાર્પણ-૪ નવા પ્રોજેકટના શિલાન્યાસ … Read More

जम्मू-कश्मीर और लद्दाख में एक नए युग की शुरुआत: @BJP4India

जम्मू-कश्मीर और लद्दाख में एक नए युग की शुरुआत. अनुच्छेद 370 और 35A निरस्त होने के बाद दोनों केंद्र शासित प्रदेशों में अब कोई भी भारतीय खरीद सकता है गैर … Read More

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે

પ્રધાનમંત્રી 31 ઓક્ટોબરના રોજ ગુજરાતના કેવડિયામાં એકતા દિવસની ઉજવણીમાં સહભાગી થશે એકતાની પ્રતિજ્ઞા લેવડાવશે અને એકતા દિવસની પરેડમાં સામેલ થશે શ્રી નરેન્દ્ર મોદી ઇન્ટિગ્રેટેડ ફાઉન્ડેશન કોર્સ “આરંભ” ના બીજા સંસ્કરણમાં … Read More

प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे

प्रधानमंत्री 31 अक्टूबर को गुजरात के केवड़िया में आयोजित होने वाले एकता दिवस समारोह में भाग लेंगे  इस मौके पर वह लोगों को एकता की शपथ दिलवाएंगे और एकता दिवस … Read More

प्रधानमंत्री से अमेरिका के सेक्रेटरी ऑफ स्टेट और सेक्रेटरी ऑफ डिफेंस ने मुलाकात की

27 OCT 2020 by PIB Delhi अमेरिका के सेक्रेटरी ऑफ स्टेट एच.ई.माइकल आर.पॉम्पियो और सेक्रेटरी ऑफ डिफेंस एच.ई.डॉ मार्क टी.एस्पर ने आज प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी से मुलाकात की है। … Read More

प्रधानमंत्री स्‍वनिधि योजना’ लाभार्थियों के साथ संवाद के दौरान प्रधानमंत्री के का सम्‍बोधन

‘प्रधानमंत्री स्‍वनिधि योजना’ में उत्‍तर प्रदेश के लाभार्थियों के साथ संवाद के दौरान प्रधानमंत्री के सम्‍बोधन का मूल पाठ 27 OCT 2020 by PIB Delhi अभी जब मैं प्रधानमंत्री स्वनिधि योजना के सभी लाभार्थियों से बात कर रहा था, तो ये अनुभव किया कि सबको एक खुशी भी है, और एक आश्चर्य भी है। पहले तो नौकरी पेशे वालों को भी लोन लेने के लिए बैंकों के चक्कर लगाने पड़ते थे। गरीब आदमी, रेहड़ी ठेले वाला तो बैंक के भीतर जाने की भी नहीं सोच सकता था। लेकिन आज बैंक खुद चलकर आ रहे हैं। … Read More

રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત

દેશભરનો અનન્ય G.D.P. (ગુજરાત ડાયાલિસીસ પ્રોગ્રામ) અંતર્ગત રાજ્યમાં ૪૭ કેન્દ્ર કાર્યરત રાજ્યભરમાં દર ૩૦ કિ.મી. ત્રિજ્યા વિસ્તારમાં એક ડાયાલિસીસ કેન્દ્ર કાર્યરત ૧૦ વર્ષમાં ૮ લાખ ૮૫ હજાર થી વધુ દર્દીઓએ … Read More

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી

રોપ-વેમાં બેસી ગિરનાર પર માં અંબાના પુજા-અર્ચના કરી દર્શન કરતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી રોપ-વેને લીધે ૨૨ વર્ષ પછી માતાના દર્શન કરી ધન્યતા અનુભવી : મુખ્યમંત્રીશ્રી અહેવાલ: નિરાલા જોષી જૂનાગઢ, ૨૪ ઓક્ટોબર: મુખ્યમંત્રીશ્રી … Read More