જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૯ નવેમ્બર: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નાની ભગેડી ગામે ભરવાડ ટપુભાઈ ટારીયાના ૭૯ ઘેટાઓનું થયુ મરણઆજે ૭૯ (ઓગણ એંસી) જેવા તેમના ઘેટા કે જેની અંદાજે … Read More

જામનગરમાં બ્રહ્મદેવ સમાજ દ્વારા જીલા અને શહેર ભાજપ પ્રમુખનું સન્માન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૮ નવેમ્બર: બ્રહ્મદેવ સમાજ જામનગરની ટીમ દ્વારા ભા. જ. પા. ના નવનિયુક્ત શહેર પ્રમુખ વિમલભાઈ કગથરા તથા જીલ્લા પ્રમુખ રમેશભાઈ મુગરા નું સન્માન સમારંભ તેમજ … Read More

ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ જામનગર ખાતે દર્દીઓની સુવિધામાં ઉમેરો ખાસ લોન્ડ્રી એરીયાનું ઉદ્ઘાટન કરાયું

કોવિડના પેશન્ટ માટે ખાસ લોન્ડ્રી મશીનો કાર્યરત અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૬ નવેમ્બર: જામનગરની ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ, જામનગર ખાતે જિલ્લા સમાહર્તા રવિશંકરના હસ્તે ખાસ લોન્ડ્રી એરિયાનું ઉદ્ઘાટન કરાયું … Read More

જામનગરમાં આરોગ્ય વિભાગ દ્વારા અનેક સ્થળો પર એન્ટીજન ટેસ્ટ કરાયા.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ નવેમ્બર: જામનગરના કામદાર કોલોની લાયઝન ઓફિસર ડે. ડીડીઓ. કીર્તન પરમાર દ્વારા એસ્ટેટ વિભાગની ટીમ તથા કામદાર કોલોની આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને સાથે રાખીને આજે સવારના … Read More

વિશ્વ હિન્દુ પરિસદ દ્વારા ગોપાષ્ટમી પર ગાયો ને લાડુ વિતરણ કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૫ નવેમ્બર: વિશ્વ હિન્દુ પરિસદ જામનગર માતૃશક્તિ દવારા ગોપાષ્ટમી નિમિત્તે, શ્રી ગણેશ ગૌસેવા કેન્દ્ર, ગાન્ધીનગર ખાતે, બિમાર તેમજ અપંગ ગોવંશની સેવા અર્થે ૨૫ કિલો લાડુ … Read More

ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી, જામનગરના સંયુક્ત ઉપક્રમે પ્રેસ ડે સંદર્ભે વેબિનાર યોજાયો

કોવિડ-૧૯ મહામારીમાં પરીક્ષાની ક્ષણોમાંથી મિડીયા સફળતાપૂર્વક ઉતીર્ણ થયું છે : કૌશિકભાઈ મહેતા અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૪ નવેમ્બર: ગુજરાત પ્રેસ અકાદમી ગાંધીનગર અને જિલ્લા માહિતી કચેરી જામનગર દ્રારા તા.૧૬ … Read More

જામનગર શહેર ભાજપ પ્રમુખે પ્રદેશ સંગઠનના આગેવાનો સાથે કરી શુભેચ્છા મુલાકાત…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૧ નવેમ્બર: જામનગર શહેર ભાજપ પ્રમુખપદે તાજેતરમાં જ વરણી પામેલા ડો. વિમલભાઈ કગથરા એ પ્રમુખ બન્યા બાદ ગુજરાત પ્રદેશ સંગઠનના આગેવાનો ની શુભેચ્છા મુલાકાત લીધી … Read More

જામનગરમાં પ્રભારી સચિવ નલિન ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને કોવિડની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૨૦ નવેમ્બર: હાલમાં સમગ્ર ગુજરાતમાં શિયાળાના આગમન સાથે અને દિવાળીના તહેવારો બાદ ફરી કોરોનાના કેસો ઉછાળો જોવા મળ્યો છે. આ સમયે કોરોનાના સંભવિત સેકન્ડ વેવની … Read More

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ અડધો ડઝન જવાનો સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર એસઓજી બ્રાંચમાં કોરોના વિસ્ફોટ થયો છે. પીઆઇ, પીએસઆઇ સહિત અડધો ડઝન જવાનો કોરોના સંક્રમિત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૯ નવેમ્બર: દિવાળીનો પર્વ … Read More

જામનગરમાં રંગો માં રાજા, જુવો રાજવીઓને રંગોળી માં

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૧૪ નવેમ્બર: જામનગરમાં રહેતાં આર્ટિસ્ટ સન્ની કુંભારાણા જેઓ એ 15 કલાક ના અથાગ પરિશ્રમ થી જામનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજી નો તેમજ મહારાજા જામ રણજીતસિંહજી વિભાજી નો … Read More