ઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે:મુખ્યમંત્રીશ્રી

રાજ્યના શિક્ષક સમુદાયના વ્યાપક હિતમાં મુખ્યમંત્રીશ્રીનો સંવેદનાપૂર્ણ નિર્ણયઉચ્ચત્તર પગાર ધોરણ અંગેના તા. રપ જૂન-ર૦૧૯ના પત્રનો અમલ સ્થગિત-મોકૂફ રાખવામાં આવશે શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની જાહેરાત……૬પ હજાર જેટલા શિક્ષકોને થશે લાભ….રાજ્ય … Read More