મનસુખ વસાવાના રાજીનામા બાદ, અન્ય આગેવાનો અને કાર્યકરો પણ રાજીનામું આવે તેવી અટકળો

ભરૂચ સાંસદ મનસુખ વસાવા એ ભાજપ માંથી આપ્યું રાજીનામુ . અહેવાલ: સત્યમ બારોટ, રાજપીપલા રાજપીપલા, ૨૯ ડિસેમ્બર: શિયાળુ સત્રમાં સાંસદ પદે થી પણ રાજીનામુ આપશે ભાજપ ના સિનિયર અને પીઢ … Read More

કરજણ અને શિનોર તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિમાં થયેલ પાક નુકસાન અંગે સહાય ચૂકવાશે

ગત ચોમાસામાં અતિવૃષ્ટિ તથા નર્મદા ડેમમાંથી પાણી છોડવાના કારણે ખેતી પાકોમાં ખેડૂતોને નુકશાન થયું હતું કરજણ અને શિનોર તાલુકાના નર્મદા નદી કિનારાના દસ – દસ ગામોમાં કુલ ૨૮૪૬ ખેડૂતોને રર૩૧ … Read More

મુખ્યમંત્રી શ્રીના ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં ભાજપના મુખ્ય પ્રદેશ પ્રવકતાશ્રી ભરત પંડયા.

અમદાવાદ, ૧૬ ડિસેમ્બર: ગેરકાયદેસર રીતે જમીન હડપ કરનારા ભૂમાફિયાઓ સામે કડક કાયદાકીય જોગવાઈ કરતો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનાં ઐતિહાસિક અને ક્રાંતિકારી નિર્ણયને આવકારતાં અને ખૂબ ખૂબ અભિનંદન આપતાં ભાજપના મુખ્ય પ્રદેશ … Read More

ગુજરાતના શહેરોના રાજ્ય સરકારે સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી

ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે : મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી જયાં માનવી ત્યાં … Read More

રાજ્યમાં કોરોના સંક્રમણ રોકવા સરકાર કટિબદ્ધ છે સરકાર સજાગ છે.પરિસ્થિતી કાબુમાં છે: મુખ્યમંત્રીશ્રી

સંક્રમણ ઓછું થાય તેમજ સંક્રમિતોને ત્વરિત સઘન સારવાર મળે જલ્દી સાજા થાય તેવી સંપૂર્ણ વ્યવસ્થાઓ ઊભી કરેલી છે સૌ નાગરિકો એસ.ઓ.પી.નું પાલન કરે-ભીડભાડ ટાળે-માસ્કનો ઉપયોગ કરે-સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ રાજ્યમાં લોકડાઉન … Read More

રાજ્યમાં ક્યાંય પણ લોક ડાઉન કે કરફ્યુ ની બાબત પણ રાજ્ય સરકાર ની કોઈ વિચારણા માં નથી: અધિક મુખ્ય સચિવ

ગાંધીનગર, ૨૪ નવેમ્બર: રાજ્યમાં લોક ડાઉન ફરીથી થવાનું છે તેવા જે સમાચારો અને વાતો સોશીયલ મિડિયા માં ચાલી રહ્યા છે તેનું સ્પષ્ટ ખંડન કરતા રાજ્યના ગૃહ વિભાગ ના અધિક મુખ્ય … Read More

રાજ્યમાં કોરોનાના વધતા સંક્રમણને કારણે સરકાર લઈ શકે છે આ નિર્ણય ?

અમદાવાદ, ૨૪ નવેમ્બર: ગુજરાતમાં કોરોના વિસ્ફોટને લઈ હવે પાનનાં ગલ્લા અને ચાની કીટલી થઈ શકે છે બંધ : સરહદો થઈ શકે છે સીલ.

લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં વધુમાં વધુ 100 વ્યક્તિઓની મર્યાદા રહેશે

રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિમાં રાજ્ય સરકાર ના મહત્વ પૂર્ણ નિર્ણયો ગાંધીનગર, ૨૩ નવેમ્બર: લગ્ન/ સત્કાર સમારોહ જેવી અન્ય ઉજવણીઓ માં સ્થળ ની ક્ષમતા ના 50 ટકા થી ઓછા પરંતુ … Read More

GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે: મુખ્યમંત્રી શ્રી

રાષ્ટ્રનિર્માણ-રાજ્યના વિકાસ અને GDP ગ્રોથમાં શ્રમિકોની સ્કીલ-પરિશ્રમના સમન્વયનો મોટો ફાળો છે-મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડના બે ભવનોના ઇ-લોકાર્પણ- ૩ મોબાઇલ મેડીકલ વાન અને મોબાઇલ એપ ના … Read More

प्रधानमंत्री ने गुजरात में तीन प्रमुख परियोजनाओं का किया उद्घाटन

वीडियो कॉन्फ्रेंसिंग के माध्यम से गुजरात में तीन प्रमुख परियोजनाओं के उद्घाटन में प्रधानमंत्री के संबोधन का मूल पाठ 24 OCT 2020 by PIB Delhi गुजरात के मुख्यमंत्री श्री विजय … Read More