પ્રધાનમંત્રી વારાણસી સ્થિત બિન સરકારી સંગઠનોના પ્રતિનિધીઓ સાથે આવતીકાલે વાર્તાલાપ કરશે

પ્રધાનમંત્રી સામાજિક સંસ્થાઓ દ્વારા લૉકડાઉન દરમિયાન કરવામાં આવેલા ખાદ્ય વિતરણ અને અન્ય સહાયતા કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે 08 JUL 2020 by PIB Ahmedabad કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને લાગુ કરવામાં આવેલા લૉકડાઉન દરમિયાન વારાણસીના લોકો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા મુશ્કેલીના સમયમાં જિલ્લા વહીવટીતંત્રના માધ્યમથી તેમજ પોતાના વ્યક્તિગત પ્રયાસો દ્વારા તમામ જરૂરિયાતમંદ લોકોને સમયસર ભોજન ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીજી આવી સંસ્થાઓ અને તેમના પ્રતિનિધીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાર્તાલાપ કરશે અને તેમના અનુભવો તેમજ તેમણે લૉકડાઉનના સમય દરમિયાન કરેલા વિવિધ સામાજિક કાર્યોને ચર્ચા દ્વારા દેશ સમક્ષ રજૂ કરશે. લૉકડાઉનના સંપૂર્ણ સમયગાળા દરમિયાન વારાણસીમાં અલગ અલગ વિસ્તારો સાથે સંકળાયેલી 100થી વધુ સંસ્થાઓએ જિલ્લા વહીવટીતંત્રના ફુડ સેલના માધ્યમથી તેમજ વ્યક્તિગતરૂપે અંદાજે 20 લાખ ફુડ પેકેટ્સ અને 2 લાખથી વધુ સુકા કરિયાણાની કિટ્સનું વિતરણ કર્યું હતું. આ સંસ્થાઓ દ્વારા ભોજન વિતરણ ઉપરાંત સેનિટાઇઝર/ માસ્ક વિતરણ વગેરે કાર્યો પણ આ મહામારીને અટકાવવા માટે કરવામાં આવ્યા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ તમામ લોકોને ‘કોરોના યોદ્ધાઓ’ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે. … Read More

धनबाद:टुंडी विधायक सहित कई 24 पत्रकार कोरोना पॉजिटिव

धनबाद,08 जुलाई 2020 । टुंडी विधायक मथुरा प्रसाद महतो सहित कई पत्रकारों की कोरोना जांच रिपोर्ट पॉजिटिव आई है। सभी को कोविड-19 अस्पताल में भर्ती कर लिया गया है। स्वास्थ्य … Read More

प्रधानमंत्री वाराणसी स्थित गैर सरकारी संगठनों के प्रतिनिधियों से कल करेंगे वार्ता

प्रधानमंत्री सामाजिक संस्थाओं द्वारा लॉकडाउन में किये गए खाद्य वितरण व अन्य सहायता कार्यों को चर्चा द्वारा देश के समक्ष रखेंगे 08 JUL 2020 by PIB Delhi कोरोना महामारी के दृष्टिगत लगाए गए लॉकडाउन के दौरान वाराणसी के निवासियों तथा सामाजिक संस्थाओं द्वारा कठिन परिस्थितियों में जिला प्रशासन के माध्यम से तथा स्वयं के प्रयासों से ये सुनिश्चित किया गया कि सभी जरूरतमंदों को समय पर भोजन उपलब्ध हो। प्रधानमंत्री जी ऐसी संस्थाओं एवं उनके प्रतिनिधियों से वीडियो कांफ्रेंस के द्वारा कल वार्ता कर उनके अनुभव तथा उनके द्वारा लॉकडाउन के दौरान किये गए विभिन्न सामाजिक कार्यों को चर्चा … Read More

करोना के दौर में मानसिक स्वास्थ्य की गहराती चुनौती

कहते हैं मन ही आदमी के बंधन और मोक्ष दोनों का ही कारण होता है. मनुष्य अपने शरीर को किस तरह उपयोग में लाता है और उपलब्धि के किन उत्कर्षों … Read More

દ્વારકા અપડેટ:ખંભાળિયાનાં સોનારાડી ગામે આવેલ 38 વર્ષ જૂનું તળાવ તૂટ્યું.

બાર કલાકમાં દસ ઇચ વરસાદ થી આવેલ પાણી નાં કારણે તળાવ તૂટ્યું… ખેડૂતો માટે આશીર્વાદ રૂપ તળાવ તૂટ્તા ગામ માં ભરાયા પાણી… તંત્ર એ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી… … Read More

रक्षा मंत्री श्री राजनाथ सिंह ने सीमा संबंधी बुनियादी ढांचे की प्रगति की समीक्षा की

07 JUL 2020 by PIB Delhi  रक्षा मंत्री श्री राजनाथ सिंह ने आज सीमा क्षेत्रों में निर्माणाधीन कई बुनियादी ढांचागत परियोजनाओं की प्रगति की समीक्षा करने के लिए यहां एक … Read More

विश्व बैंक ने गंगा के कायाकल्प में सहयोग बढ़ाने के लिए 400 मिलियन डॉलर प्रदान किए

इस परियोजना से गंगा को स्वच्छ और निर्मल नदी बनाने के लिए आवश्यक अवसंरचना एवं संस्थानों के निर्माण में मदद मिलेगी    07 JUL 2020 by PIB Delhi विश्व बैंक … Read More

पश्चिम रेलवे के अहमदाबाद मण्डल पर बिजनेस डवलपमेंट यूनिट की स्थापना

भारतीय रेलवे द्वारा मालभाड़ा व्यवसाय को वर्ष 2024 तक दोगुना करने के लिए के लक्ष्य केअनुरूप अहमदाबाद मंडल पर परिचालन, वाणिज्य, वित्त एवं लेखा ,मेकेनिकल तथा इंजीनियरिंग विभागों के वरिष्ठ … Read More

પશ્ચિમ રેલ્વે ના અમદાવાદ મંડળ પર બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ ની સ્થાપના

ભારતીય રેલ્વે દ્વારા માલભાડા વ્યવસાય ને વર્ષ 2024 સુધી બેગુણા કરવાના લક્ષ્ય ને અનુલક્ષીને અમદાવાદ ડિવિઝન પર પરિચાલન, વાણિજ્ય, વિત્ત, એકાઉન્ટ અને મિકેનિકલ વિભાગ ના વરિષ્ઠ અધિકારીઓ સાથે મંડળ સ્તર … Read More

Tocilizumab Injection અને Remdesivir Injection નો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ:ડો. એચ.જી.કોશિયા

કોવિડ-૧૯ સંક્રમિત દર્દીઓની સારવાર દરમિયાનTocilizumab Injection અને Remdesivir Injection નો વિવેકપુર્ણ ઉપયોગ કરવા રાજ્યના તબીબોને અપીલ ▪મર્યાદીત જથ્થામાં ઉપલબ્ધ આ દવાઓનો ICMRની માર્ગદર્શિકામાં દર્શાવ્યા મુજબ ઉપયોગ થાય અને જરૂરીયાત વાળા … Read More