“એક પ્લાઝમા ડોનર બે વ્યક્તિની જિંદગી બચાવે છે.”
રાજકોટના યુવાન દેવાંગ પરમારે ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કર્યું રાજકોટના તબીબ ડો. ચિંતન વ્યાસે પ્લાઝમા ડોનેટ કરીને કહ્યું-‘‘પ્લાઝમા ડોનેટ કરવાથી કોઈ જ તકલીફ પડતી નથી’’ રાજકોટમાં અત્યાર સુધીમાં ૧૬૮ વ્યક્તિઓએ … Read More