આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા

સિવિલ હોસ્પિટલના તમામ આરોગ્યકર્મીઓનો હૃદયપૂર્વક આભાર માનતા કોરોનાને હંફાવનારા દર્દી કિશોરભાઈ સંચાણીયા કિશોરભાઈ ડૉક્ટર્સનો જુસ્સો બુલંદ કરવા પીપીઈ કીટ પહેરી આભાર દર્શનનું પોસ્ટર લઇ રાજકોટના વિસ્તારોમાં ફરશે એકવાર પીપીઈ કીટ … Read More

સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર

ભારતે સાજા થવાની વધતી સંખ્યાના વલણને જાળવી રાખ્યો છે સતત પાંચમા દિવસે સાજા થયેલા કેસની સંખ્યા નવા કેસ કરતા વધુ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, 81%ને પાર 23 … Read More

ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ

જિલ્લામાં કોરોના અટકાયત માટે “કોવિડ-૧૯ વિજય રથ” દ્વારા યોજાશે જનજાગૃતિ કાર્યક્રમો ભવાઈ દ્વારા કોરોનાથી બચાવના પગલાંઓ અંગે મનોરંજન સાથે જ્ઞાન આપવાનો સ્તુત્ય પ્રયાસ વિજયરથ રાજ્યના ૩૩ જિલ્લાઓના ૯૦ તાલુકામાં અંદાજે … Read More

ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે: મ્યુ.કમિશનર બંછાનિધિ પાની

રજાના દિવસોમાં સુરતવાસીઓ કામ વગર બહાર ન નીકળે કોરોના સંક્રમણને રોકવા કોવિડ-૧૯ ગાઇડલાઇનના અમલ સાથે શહેરીજનોનો સહયોગ જરૂરી -મ્યુ.કમિશનર બંછાનિધિ પાની ટ્યુશન ક્લાસિસ શરૂ કરનારા સંચાલકો સામે કડક કાર્યવાહી થશે … Read More

મંગળવારથી ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે

મંગળવારથી વડોદરા શહેરમાં નવા અભિગમ સાથે ઘેર ઘેર ફરીને આરોગ્ય સર્વેક્ષણનો આઠમો દોર ચાલુ થશે: પોઝિટિવિટી વધુ છે એવી ૪૦ ટકા શહેરી વસ્તીને સઘન રીતે આવરી લેવાશે ઘેર રહીને સારવાર … Read More

આરાધ્યે પરિવારના સાત સભ્યો કોરોના સામે જંગ જીત્યા

પરિવારના સૌથી નાના ચાર માસના શિવાંશ અને વરિષ્ઠ ૮૩ વર્ષીય દાદી રૂકમણીબેન સામે કોરોનાએ હાર માની સુરત, ૨૧ સપ્ટેમ્બર: કોરોના સામેનાં જંગમાં ગુજરાત દરેક મોરચે અડીખમ લડત લડી રહ્યું છે. … Read More

धनबाद: 300 बेड के कोविड हेल्थ सेंटर का हुआ उद्घाटन

योगा सेंटर, संगीत, लाइब्रेरी, टेलिमेडिसिन की सुविधा है उपलब्ध 9 अस्पताल : कुल बेड की संख्या हुई 1005 रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 21 सितम्बर: सोमवार को पीएमसीएच पीजी ब्लॉक … Read More

भारत का रिकवरी रेट 80% के पार पहुंच गया है

भारत में लगातार तीसरे दिन कोविड-19 के 90,000 से अधि​क रोगी हुए ठीक अब तक करीब 43 लाख मरीज ठीक हुए हैं, जो दुनिया में सबसे ज्यादा है ​​​​​​​भारत का … Read More

કોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ: ડો. રાજેશ તેલી

કોરોના કરતા તેની ગેરસમજ વધુ ભયાનકકોરોનાનો ટેસ્ટ સમયસર કરાવવાથી અનેક ફાયદાઓ – વહેલું નિદાન યોગ્ય સારવાર પૂરી પાડી આપની મહામુલી જિંદગી બચાવી શકે છે ટેસ્ટથી કોરોના આવે તેવી ભ્રામક માન્યતાઓ … Read More

ખાસ ફરજ પરના અધિકારીએ સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

ખાસ ફરજ પરના અધિકારીએ વડોદરા શહેરના ખાસવાડી અકોટા અને વાસણા સ્મશાનોની મુલાકાત લઈને પરિસ્થિતિની સમીક્ષા કરી ડો.રાવે સ્મશાનો ખાતે જલારામ ટ્રસ્ટની સેવાઓને શહેર માટે ઉમદા ગણાવીને બિરદાવી છે. ડો.રાવે આપ્યો … Read More